SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८७ असङ्कीर्णोभयजननैकस्वभावमिति चेत्, न, युक्त्यनुपपत्तेः, असङ्कीर्णोभयभावे बलात् तत्स्वभावभेदप्रसङ्गात् । (६५) तथाहि___ "यतः स्वभावतो जातमेकं नान्यत् ततो भवेत् । જ વ્યારહ્યાં છે. मन्यसे, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-उभयोः-सदसत्प्रत्यययोः उभयरूपतापत्ते:-सदसद्रूपतयोभयरूपतापत्तेः, उभयजननैकस्वभावाद् हेतोर्द्वयोरपि भावादित्यर्थः । अत्राह-असङ्कीर्णेत्यादि । असङ्कीर्णं च तत् उभयं च-सदसत्प्रत्ययोभयं तज्जनन एकः स्वभावो यस्य तत् तथा । तत्पार्थिवद्रव्यसत्त्वमिति वर्तते, ततश्च यथोक्तदोषाभावः । इति-एवं चेत् मन्यसे, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-युक्त्यनुपपत्तेः । कथमित्याह-असङ्कीर्णेत्यादि । असङ्कीर्णोभयभावे-विभिन्नसदसत्प्रत्ययोभयभावे । पार्थिवद्रव्यसत्त्वादेरिति प्रक्रमः । किमित्याह-बलात्-सामर्थ्येन तत्स्वभावभेदप्रसङ्गात् तस्य-पार्थिवद्रव्यसत्त्वस्य स्वभावभेदापत्तेः । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीत्युपदर्शने । यतः स्वभावतः कारणगतात् जातमेकं-सत्प्रत्ययादि कार्यं नान्यत्-असत्प्रत्ययादि ततः-स्वभावाद् અનેકાંતરશ્મિ . પ્રતીતિઓ થઈ જશે. ઉત્તરપક્ષ: જો તે ઉભયજનનસ્વભાવી હોય, તો તેનાથી થતી પ્રતીતિ અને અસપ્રતીતિ બંને પ્રતીતિ સદસદ્ ઉભયરૂપ જ થશે. આશય એ કે, ઉભયજનનસ્વભાવી વસ્તુથી ઉભયરૂપે જ કાર્યની ઉત્પત્તિ થાય છે. તેથી પ્રતીતિ પણ સદસરૂપ અને અસત્પ્રતીતિ પણ સદસદ્દરૂપ થવા લાગશે. અર્થાત્ પાર્થિવવેન સના બદલે સદસતુ, જલત્વન અસના બદલે સદસત્ પ્રતીતિ થશે. જ્યારે અનુભવ તો બંનેની સ્વતંત્ર પ્રતીતિનો છે... પૂર્વપક્ષ : પાર્થિવસત્ત્વનો માત્ર ઉભયજનનસ્વભાવ નથી, પણ અસંકીર્ણ ઉભયજનનસ્વભાવ છે, અર્થાત્ એવો સ્વભાવ છે કે જેનાથી સદ્અસદ્ બંને પ્રતીતિ અસંકીર્ણરૂપે-અમિશ્રિતરૂપે - જુદી જુદી થશે. તેથી પૂર્વોક્ત દોષ નહીં રહે. ઉત્તરપક્ષ આ કથન પણ યુક્તિથી અસંગત જણાય છે, કારણ કે અમિશ્રિતરૂપે જો સદ્અ સની પ્રતીતિ માનવી હોય, તો અનિચ્છાએ પણ તેના કારણભૂત સ્વભાવમાં તો ભેદ માનવો જ પડશે... પાર્થિવદ્રવ્યસત્ત્વનો જો સ્વભાવભેદ ન હોય, તો કાર્યરૂપ જુદી જુદી પ્રતીતિ જ અસંભવિત છે. (૬૫) તે આ રીતે – જુદી જુદી પ્રતીતિ માટે સ્વભાવભેદ જરૂરી : (૧) જે સ્વભાવથી સંતુપ્રત્યયરૂપ એક કાર્યની ઉત્પત્તિ થાય, તે જ સ્વભાવથી અસ...ત્યયરૂપ જ હવે, ગ્રંથકારશ્રી જુદી જુદી પ્રતીતિ માટે સ્વભાવભેદની આવશ્યકતા સિદ્ધ કરશે. સ્વભાવભેદ દ્વારા વસ્તુની અનેકરૂપતા સિદ્ધ થવાથી, અનેકાંતવાદ જ નિર્દોષ પ્રતીત થશે... 8. ‘તથાહીત્યુYપ્રર્શન' રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy