SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ C) પ્રકાશકીયવિજ્ઞd () IT કુશાગ્રમનિષ પરમપૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા જેવા તાર્કિકપુરુષની એક અનોખી ભેટ.. Lજ અનેકાંતવાદના સિદ્ધાંતોને તર્કપૂર્ણ શૈલીમાં રજૂ કરનારી.. જ દાર્શનિક ગ્રંથોમાં શ્રેષ્ઠતમ સ્થાન ધરાવનારી.. એક અદ્ભુત કૃતિ - એટલે અનેકાંતજયપતાકા! આ કૃતિને, વ્યાખ્યા-વિવરણ-ભાવાનુવાદાદિ સર્વાગીણ સમૃદ્ધિ સાથે, શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રકાશિત કરતાં આજે અમને અનહદ આનંદ થાય છે. શ્રુતપ્રવાહને વેગવંતો બનાવવા, આવી પ્રાચીનતમ કૃતિને ચિરાયુ કરીને કયા આહીને આનંદની ઊર્મિઓ ન ઊછળે ? મુનિરાજશ્રીએ, ખૂબ જ સુંદર ભાવાનુવાદ કર્યો છે. અને અનેક હસ્તપ્રતોના આધારે શુદ્ધિ કરી, આ ગ્રંથરત્નને સરસ રીતે સંપાદિત કરેલ છે.. હસ્તલિખિત પ્રતો માટે, મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા), ગીતાર્થગંગા, L.D. વિદ્યામંદિર, જૈનાનંદ પુસ્તકાલય, હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડાર વગેરે અનેક સંસ્થાઓ તરફથી નિઃસ્વાર્થ સહયોગ મળેલ છે. તે તમામનો સહાયકભાવ ચિરસ્મરણીય છે. આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ, શ્રી અઠવાલાઈન્સ જૈનસંઘ અને ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટે પોતાની જ્ઞાનનિધિનો સદુપયોગ કરી લીધો છે, તેમની ખૂબ ખૂબ અનુમોદના.. નવરંગ પ્રિન્ટર્સવાળા અપૂર્વભાઈ અને તેમના મિત્ર મૃગેન્દ્રભાઈ વગેરેએ, ક્લિષ્ટતમ કાર્ય પણ ખૂબ જ કુશલતા અને ઉત્સાહથી પૂર્ણ પાડેલ છે, તેઓ ખૂબ જ ધન્યવાદ અને પ્રશંસાને પાત્ર છે. - પરમપૂજય દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા અને પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવનપ્રેરણા અને માર્ગદર્શનથી, આ પૂર્વે ન્યાયાવતાર, નવગસેઢિ, દેશોપશમનાદિ ગ્રંથનું પ્રકાશન થયું. હમણા આ ગ્રંથ.. અને હવે પછી પણ આવી અનમોલ કૃતિઓનાં પ્રકાશનનો લાભ અમને સતત મળતો રહે એવી વિનંતિ સાથે વિરમીએ છીએ... |લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટવતી Jain Education International For Personal en For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy