SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધિal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता च भक्षिते विषमपि भक्षितं स्यात्, तथा च प्रतीतिविरोधः । एवं क्षीर-कर्कादिष्वपि योज्यम् । (२६) स्यादेतद् विषादिषु विशेषरूपताऽप्यस्त्येव, सा तदर्थिनो नियमेन प्रवृत्तेर्बीजम्, तद्भक्षणे च नान्यभक्षणं स्यादिति । (२७) एतदप्ययुक्तम्, विकल्पा - વ્યાહ્યા છે. गोचरस्य उच्छेदः स्यात्, निमित्ताभावात् । तथा विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्यात् । मोदके च भक्षिते विषमपि भक्षितं स्यात् । तथा च प्रतीतिविरोधः, इत्थं लोकेऽप्रतीतेः । एवमित्यादि । एवं क्षीरकर्कादिष्वपि योज्यं न क्षीरं क्षीरमेवेत्यादिना । स्यादेतदित्यादि । अथैवं मन्यसे-विषादिषु विशेषरूपताऽप्यस्त्येव, सा-विशेषरूपता तदर्थिनः-विषार्थिनो नियमेन प्रवृत्तेविषादिगोचराया बीजम्, तद्भक्षणे च-विषादिभक्षणे च नान्यभक्षणं स्यात्ने मोदकादिभक्षणं स्यात् इति । एतदप्ययुक्तम् । कुत इत्याह-विकल्पानुपपत्तेः । एतामेव - અનેકાંતરશ્મિ .... તથા વિષ ખાવાથી, સાથે-સાથે મોદક પણ ખવાઈ જ જશે અને મોદક ખાવાથી, સાથે સાથે વિષ પણ ખવાઈ જ જશે, પણ હકીકતમાં તો કદી એવી પ્રતીતિ થતી જ નથી, કારણ કે જો મોદક સાથે વિષ પણ ખવાઈ જતું હોય, તો વ્યક્તિનું પુષ્ટિના બદલે મૃત્યુ જ થઈ જાય. એ જ રીતે, ક્ષીર પીવા ઇચ્છતો વ્યક્તિ કર્કને પણ પીવા દોડશે અને કર્ક પર ચડવા ઇચ્છતો વ્યક્તિ ક્ષીર પર ચડી જશે... વગેરે રીતે પ્રતિનિયત વ્યવહારનો ઉચ્છેદ થઈ જશે, માટે વસ્તુમાં સામાન્યરૂપતા માની શકાય નહીં. વિશેષરૂપતાથી પ્રતિનિયત વ્યવહારની સંગતિ : (૨૬) સ્યાદ્વાદીઃ વિષાદિમાં માત્ર સામાન્યરૂપતા જ નથી, પરંતુ સાથે વિશેષરૂપતા પણ છે અને આ વિશેષરૂપતા જ, તે-તેના અર્થી વ્યક્તિઓને, તે-તે વિશે જ વ્યવહાર કરવામાં નિયંત્રિકા બનશે... આશય એ કે, મોદકમાં પુષ્ટિદાયકત્વ વગેરેરૂપ એવી વિશેષરૂપતા છે કે, જે વિષાદિ કોઈ પદાર્થમાં નથી - માત્ર લાડવો જ પુષ્ટિ આપે છે, વિષ નહીં અને માત્ર વિષથી જ મૃત્યુ થાય છે, લાડવાથી નહીં - તેથી એ વિશેષતારૂપતાના કારણે, મોદકનો ઇચ્છુક વ્યક્તિ માત્ર મોદકનું જ ભક્ષણ કરશે, વિષનું નૈહીં અને વિષનો ઇચ્છુક વ્યક્તિ માત્ર વિષનું જ ભક્ષણ કરશે, મોદકનું નહીં. એમ બધો જ પ્રતિનિયત વ્યવહાર ઘટી શકવાથી, વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવામાં કોઈ બાધ નથી. - પણ, સામાન્યરૂપતા તો નહીં જ ઘટે – એકાંતવાદી (૨૭) એકાંતવાદી : જૈનનું કથન અયુક્ત છે, કારણ કે તેમાં વિકલ્પો ઘટી શકતા નથી. તે જ “વિષાદિમાં રહેલ આદિપદથી મોદકનું ગ્રહણ કરવું તથા “મોદકાદિ’માં રહેલ આદિપદથી વિષનું ગ્રહણ કરવું... તેથી “મોદકના ભક્ષણથી વિષનું ભક્ષણ થઈ જવાની આપત્તિ પણ નહીં આવે આવો અર્થ પણ ફલિત થશે.. ૧. “પ્રવૃત્તિવષા' તિ ટુ-પd: ૨. “ર' તિ પઢો ઘ-પુસ્તક નાસ્તિ ૫ રૂ. “નામેવ' કૃતિ -પતિ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy