SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ अनेकान्तजयपताका व्यतिरिक्तभावे वा अनेकरूपैकवस्तुवादहानिप्रसङ्गः । तथा चोक्तम्“पर्यायाभेदतोऽनित्यं द्रव्यं स्यात् तत्स्वरूपवत् । स्याद्वादविनिवृत्तिश्च नानात्वे सम्प्रसज्यते ॥ "" व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु विरोधाघ्रातत्वान्यायबहिर्भूतत्वादनुद्धोष्य एवेति ॥ व्याख्या तथाहि-न पर्यायव्यतिरिक्तं द्रव्यमस्ति, तथाऽनुभवाभावात् । न हि पिण्ड - शिवकादिव्यतिरिक्तं मृद्द्रव्यमनुभूयते । व्यतिरिक्तभावे वा पर्यायेभ्यो द्रव्यस्य, अनेकरूपमेकं वस्तु इति वादहानिप्रसङ्गः, द्वयोरप्येकैकत्वादिति । तथा चोक्तमिति ज्ञापकमाह-पर्यायेत्यादि । पर्यायाभेदतः कारणात् अनित्यं द्रव्यं स्यात् तत्स्वरूपवत्-पर्यायस्वात्मवत् । स्याद्वादविनिवृत्तिश्चअनेकान्तहानिश्च नानात्वे सम्प्रसज्यते द्रव्यपर्याययोः । व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु अनयोविरोधाघ्रातत्वाद् हेतोर्न्यायबहिर्भूतत्वादनुद्धोष्य एवेति ॥ ( प्रथमः ... अनेडांतरश्मि મૃત્ત્વ વગેરે દ્રવ્યથી જ ઉત્પન્ન થતા પર્યાય સ્વતઃ પર્યાય છે અને નવો-જુનો વગેરે પર્યાય પરતઃ પર્યાય છે, કારણ કે તે વ્યપદેશ જૂના કાળને સામે રાખીને અન્ય દ્રવ્યની અપેક્ષાએ થાય છે... તો આ બંને પ્રકારના પર્યાયથી વ્યતિરિક્ત એવા દ્રવ્યની સિદ્ધિ થતી નથી તેમાં કારણ એ કે, (૧) તેવો અનુભવ થતો નથી, અર્થાત્, શિવકાદિ પર્યાયોથી સર્વથા જુદી એવી માટીનો કદી અનુભવ થતો નથી અને (૨) પર્યાયથી દ્રવ્યને જુદું માનવામાં દ્રવ્ય-પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતાં – દ્રવ્ય પર્યાયરૂપ ન બની શકવાથી ‘એક દ્રવ્ય જુદા જુદા મર્યાયસ્વરૂપ છે' તેવું કહી નહીં શકાય અને તેથી તો - એક જ वस्तु अने पर्याय३५ छे - खेवं सिद्ध नहीं थाय... इसतः स्याद्वाहंनी हानि थशे. उधुं छे } - - “પર્યાયોની સાથે અભેદ માનવાથી, પર્યાયના સ્વરૂપની જેમ, દ્રવ્ય અનિત્ય થાય છે અને પર્યાયોથી ભેદ માનતાં-એક વસ્તુ અનેકરૂપ ન થવાથી - સ્યાદ્વાદની હાનિ થાય છે.” Jain Education International વળી, દ્રવ્ય-પર્યાયોનો ભેદાભેદ પણ ન માની શકાય, કારણ કે એક જ ઠેકાણે ભેદ-અભેદ બંનેનો વિરોધ છે, તેથી આ પક્ષ પણ ન્યાયસંગત ન હોવાથી, આની પણ ઉદ્ઘોષણા ન કરવી... નિષ્કર્ષ : તેથી દ્રવ્યનું જુદું અસ્તિત્વ જ સિદ્ધ ન થતાં - તે દ્રવ્યને આશ્રયીને નિત્યતા પણ સંગત ન થઈ શકવાથી - વસ્તુને નિત્યાનિત્યરૂપ પણ ન માની શકાય, એવું ફલિત થયું... .... विवरणम् .. स्वतः पर्यायः नवोऽयं इत्यादिश्च परं कालमपेक्ष्येति ।। પર્યાય દ્રવ્યનો પરતઃ કહેવાય, કારણ કે તે વ્યપદેશ જુના કાળને સામે રાખીને કરાય છે. १. 'चानेक०' इति क- पाठः । २. 'वस्तुहानि० ' इति क-पाठः । ३. अनुष्टुप् । ४. अत्र पूर्वपक्षस्य द्वितीयांश: ५. 'न चायं इति' च पाठः । सम्पूर्ण: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy