SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતજયપતાકા સુંદરપદાર્થ-રસાસ્વાદ ૯૨ – વસ્તુઓ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચારે સ્વરૂપી જ હોય, માત્ર એકાદ દ્રવ્યાદિરૂપ નહીં.. (પૃ. ૬૭). - જો સ્વસત્ત્વથી જુદું પરપર્યાયરૂપે અસત્ત્વન મનાય, તો વસ્તુનો અભાવ થઈ જાય... (પૃ. ૭૧) – એક જ વસ્તુમાં ઇન્દ્ર-શુક્ર વગેરે જુદા જુદા શબ્દો પણ, તે વસ્તુની અનેકસ્વભાવતા સિદ્ધ કરે છે. (પૃ. ૮૦) – ૧૨ શ્લોક દ્વારા વસ્તુના અનેકસ્વભાવની સતર્ક સિદ્ધિ... (પૃ. ૮૭) – જ્ઞાનની ઉત્પત્તિ વસ્તુથી જ થાય એવું જરૂરી નથી... (પૃ. ૯૭) – નાના દોષને દૂર કરી મોટા દોષને ઊભો કરવો; તે ચેષ્ટા હાનિસર્જક છે... (પૃ. ૧૨૦) > વસ્તુના અભાવ-અંશનું પણ પ્રત્યક્ષ થઈ જ શકે.. (પૃ. ૧૪૫) ક્ષયોપશમાનુસારે સત્ત્વ-અસત્ત્વમાં ગૌણ-પ્રધાનભાવે સંવેદનનું સુવિશદ નિરૂપણ... (પૃ -9) ૧૫૧). દ્વિતીય અધિકાર-નિત્યાનિત્યવાદ – પોતાના દર્શનનો ગાઢ અનુરાગ; જીવને મિથ્યા બોલવા મજબૂર કરે છે... (પૃ. ૧૭૮) – વસ્તુનો અભાવ સર્વથા નિઃસ્વભાવી ન હોય, તુચ્છસ્વભાવ અને શેયસ્વભાવ તો તેનો પણ હોય છે જ... (પૃ. ૧૯૬) – વસ્તુની નિત્યાનિત્યરૂપતાનું તર્કબદ્ધ નિરૂપણ... (પૃ. ૨૦૧). – ત્રિકાળસ્થાયી દ્રવ્યને લઈને નિત્યતા અને પર્યાયોને લઈને અનિત્યતા. (પૃ. ૨૦૨) – અર્થગ્રહણપરિણામ તે જ જ્ઞાનની સાકારતા છે.. (પૃ. ૨૦૭) – વસ્તુનું દ્રવ્ય-પર્યાયરૂપે સંવેદન થાય છે અને તે અભ્રાન્ત છે... (પૃ. ૨૦૮) – દ્રવ્ય-પર્યાય બંને પરસ્પર અવિનાભાવી... (પૃ. ૨૧૩) – દ્રવ્ય-પર્યાય બંનેનો પરસ્પર ભેદાભેદ... (પૃ. ૨૧૭) – ભ્રમણા પણ સત્યમૂલક જ હોય છે... (પૃ. ૨૩૬) > પ્રમાણસિદ્ધ વાતમાં પણ વિરોધો ઊભા કરવા; તેનાથી તો વ્યસન કે બુદ્ધિની જડતા જ પ્રગટ થાય છે. (પૃ. ૨૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy