SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૧) અનેાંતથપતાજ્ઞા સુંદર પદાર્થ-રસાસ્વાદ... આ મહત્તમ અને અર્થગંભીર ગ્રંથ * અનેક પદાર્થોની સુસ્પષ્ટ વ્યાખ્યાઓ... * તર્કપૂર્ણ શૈલીમાં તે તે પદાર્થોનું સ્થિરીકરણ... * પ્રસંગવશાત્ એકાંતવાદોની સચોટ સમીક્ષા.... * અબાધિત યુક્તિઓ દ્વારા અનેકાંતવાદના સિદ્ધાંતોની નિબંધ સ્થાપના.. આવી અનેક આગવી વિશેષતાઓથી તરબતર છે. આ ગ્રંથમાં અનેક સુંદર પદાર્થોનું તર્કસભર શૈલીમાં સુવિશદ નિરૂપણ છે, તેમાંના કેટલાક પદાર્થોનો રસાસ્વાદ અહીં સંક્ષેપમાં કરાવાય છે – પ્રથમ અધિકાર - સદસાદ → પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મોનો ઉદય તે જ વિઘ્ન... (પૃ. ૪) → ભાવસ્તવ તે બીજાથી અસાધારણ વાસ્તવિક ગુણનાં સ્તવરૂપ છે... (પૃ. ૭) → શબ્દસ્વરૂપનું સુંદર નિરૂપણ... (પૃ. ૯-૧૦) → જે માર્ગ અનિંદનીય અને આપ્તપુરુષોથી આચીર્ણ હોય, તે વિશે પ્રવર્તવું... (પૃ. ૧૨) → શક્તિ-અનુરૂપ પ્રયત્ન જ, પૂર્વપુરુષો જેવી શક્તિ મેળવવાનો અમોધ ઉપાય છે. ... (પૃ. ૧૩) → તે યોગને આચરવો, જેમાં જીવનું સામર્થ્ય અને સાત્મ્ય (=એકાકા૨૫ણું) જળવાતું હોય... (પૃ. ૧૪) → કુવચનથી મોહિત જીવો, કરુણાશીલ વ્યક્તિના કૃપાપાત્ર બને છે. (પૃ: ૧૭) → જેમ ભારેકર્મી જીવો સંસારની અસારતા નથી સ્વીકારતા, તેમ અજ્ઞાની જીવો, અનુભવસિદ્ધ પણ યથાર્થ તત્ત્વને માનતા નથી અને તેનું કારણ - અનાદિકર્યસામર્થ્યથી થયેલ ભ્રમણા છે... (પૃ. ૨૨) Jain Education International → કુતર્કપીડિત જીવો, પોતે તો નષ્ટ થાય જ... સાથે, બીજાને પણ વિનષ્ટ કરી નાંખે... (પૃ. ૬૪) → દરેક વસ્તુઓનું; પોતાના પર્યાયની અપેક્ષાએ સત્ત્વ અને બીજાના પર્યાયની અપેક્ષાએ અસત્ત્વ... (પૃ. ૬૫) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy