________________
જીવા જિનગુણ ઉર લાયકે, યાકે અરથ પિછાણવેવેહાં જીવા જિન શુદ્ધ આતમ લખો, ચેતનગુણ દ્રગગ્યાનવેવેહાં ગ્યાન અનંત અનંત દરસણ વિરજ સુખ અનંત હૈ યહ જાણિ જીવ ચતુષ્ટ નિશ્ચ ધારિ પ્રભુ જયવંત હૈ યહ ધારિ અપની સરુપ જાણી, રાગ દ્વેષ મિટાયા હૈ નિરબંધ હોયશિ તાવ અનુભવ દેખિ જિન ગુણલાય છે – (૨) જીવા આતમક પરચે સોહી પંડિત દેખી વેવેહાં જીવા સબહી મોહ મિટે, જબહી સુખ અતિ પેખવે વેહાં જબહી સુખ અતિ પેખ પ્રાણી, મમત પરકી ત્યાગીયે વરણાદિ ગુણ જડજાનિ પુદ્ગલ મેઢાકી લાગવે જે ભેદ બુદ્ધિ લખે નહીં, તે રહત સર્વ કુ ભેખવે નિજ આત્માકો કરે પરચે સોહિ પંડિત દેખિવો – (૩) જીવા પિવ નિરવિકલ્પ રસ દેહ સુભિન્ન લખાયકે વેહાં જીવા મનકે વિકલપત, જિગ્યાયક સહજ લહાયકૈ વહાં જ્ઞાનક સહજ લહાય સુખરી પરમભાવ પ્રવીણ હૈ વૈરાગ સકતી જ્ઞાનમેં લખિ અચલગુણ મેં લીન હૈ મૌજૂદ હૈ નિજ ભાવ તેરી ઇંદ્ર આદિ કરે જર્સ ઈમ રામતુ આનંદરૂપી પીવત્ નિરવિકલપરસ - (૪)
જખડ-૧ સંપૂર્ણ
: જખડી-૨ : પંચ પરમગુરમેં નિતિ ધ્યાઉ, મન વચતનકરિ શીશનવાઉં પ્રભુકે વચન સદા હિતકારી, યાર્ને પાવન વસ્ત હમારી પાવત હમારી વસ્તુ ચેતન શુદ્ધગુણ પર જેમઈ પરજાઈ બુદ્ધિ મિટાય કરિ નિજ ભાવકી પરણતિ લઈ
જખડી
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org