SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૬) દીર્ઘદર્શ થવું - દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણ-દોષની તપાસ કરવી. (૨૭) વિશેષજ્ઞ થવું - સામાન્ય અને વિશેષને જાણનાર થવું. કૃત્ય-અકૃત્ય આદિના ભેદ-અંતરને જાણનાર થવું. (૨૮) કૃતજ્ઞ થવું – કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું. (ર૯) લોકવલ્લભ-સારા માણસોના વિનય આદિ કરવા દ્વારા લોકોમાં પ્રિય થવું. (૩૦) લજ્જાળુ - (લાજવાળા) લાજ-મર્યાદામાં રહેવું. (૩૧) દયાળુ થવું – દયાભાવ રાખવો. (૩૨) સુંદર આકૃતિવાન થવું - ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી. (૩૩) પરોપકારી થવું - ઉપકાર કરવો. (૩૪) અંતરંગારિજિત્ થવું - કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વૈરીને જીતવા. (૩૫) વશીકૃતંદ્રિયગ્રામ થવું ઈદ્રિયોના સમૂહને વશ કરવાસર્વ ઈદ્રિયોનો અભ્યાસ કરવો. ૨૨૮ શાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy