SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય અને ભાષાના પ્રકાંડ પંડિત વિનયસાગરજીને વિવિધ સંસ્થાઓએ સન્માન કરીને શ્રુતભક્તિનો લાભ લીધો છે. સન્માનના દૃષ્ટાંતરૂપે કેટલીક સંસ્થાઓની સૂચિ નોંધવામાં આવે છે. ૦ રાજસ્થાન શિક્ષા શાસન વિભાગ, જયપુર ૦ કલકત્તા શ્રીસંઘ ૦ અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છીય મહાસંઘ, કલકત્તા શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છ સંઘ, બિકાનેર શ્રી રાજસ્થાન જૈન સભા, જયપુર ૦ શ્રી જિનદત્તસૂરિ મંડળ, અજમેર ૦ શ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં ૧૦૮ સમોવસરણ રજતજયંતી મહોત્સવ પાલીતાણા. ૦ ખરતરગચ્છના વિવિધ સંઘો, માલેગાંવ ૦ પાલીતાણા બાડમેર (રાજસ્થાન) ૨૧૨ ૦ શ્રી ધર્મનાથ મંદિર, ચેન્નાઈ ૦ નીલવર્ણ પાર્શ્વનાથ જૈન સંઘ ટ્રસ્ટ - ઈન્દોર વિનયસાગરજીના સન્માનની સંસ્થાઓની સૂચિને આધારે એમની ખરતરગચ્છની સેવાનું ઉચિત સન્માન થયું છે. એમ જાણવા મળે છે. જ્ઞાની પુરૂષોનું સન્માન એ પણ સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરક બને છે. વિનયસાગરજીના જીવનનો આ પરિચય સ્વાભાવિક રીતે જ્ઞાનપિપાસુ વર્ગને શ્રુતજ્ઞાન સંશોધન-રક્ષણ અને પ્રકાશન માટે જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy