________________
ચારિત્ર ચૂડી કવિ સમયસુંદરની વિરાટ અને વૈવિધ્યપૂર્ણ ગીત સૃષ્ટિમાં વિષયોની નવીનતા ધ્યાન ખેંચે તેવી છે. કવિએ ચારિત્ર ચૂડીના ગીતની રચના કરીને ચૂંડી પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થઈ છે તેમાં નવીનતાનો પરિચય થાય છે નેમનાથ ભગવાને રાજુલને ચારિત્ર ચુંદડી આત્માનું સૌભાગ્યપણું પ્રાપ્ત કરાવ્યું છે તે વિચાર મહત્ત્વના છે.
- ઓઢાડીને ચારિત્ર ચૂડી તીન ગુપતિ તાણો તણ્યો રે વીણો રે વરાયો ગુણ છંદ રે, રંગ લાગો વૈરાગનો રે વિચ મેં વણ્યો ચારિતચંદ / ૧ / લાખીખી ચૂતડી રે લાલ મોલવિ સખિ કેતાઉ મૂલ, ચૂનડી ચિતમાની અમૂલ મૂને નેમ ઉઢાડી રે. ! અવિહડ રંગ એ ચુંદડી રે જાલ જાલ વિચ મેં સંતિ,
સમયસુન્દર કહઈ સેવતાં રે ખરી પૂગી રાજુલ ખંતિ. રા. (કુસુમાંજલિ પા. ૧૩૦)
૧૯૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org