________________
[૧૫]
નિર્વાણમાર્ગનું રહસ્ય
अज्ञानोपास्तिरज्ञान, ज्ञान ज्ञानिसमाश्रयः । . ददाति यत्तु यस्यास्ति, सुप्रसिद्धमिदं वचः ।।
(ઈબ્રોપદેશ, શ્રી પૂજ્યપાદ સ્વામી)
અજ્ઞાનીના આશ્રયથી અજ્ઞાન અને જ્ઞાનીના આશ્રયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેની પાસે જે હોય, તે જ તે આપી શકે એ વચન સુપ્રસિદ્ધ છે.
गुरुपदेशादभ्यासात्स वित्तेः स्वपरान्तरम् । जानाति यः स जानाति, मोक्षसौख्य निरन्तरम् ॥
(ઈષ્ટપદેશ, શ્રી પૂજ્યપાદ સ્વામી)
શ્રીગુરુના ઉપદેશથી અભ્યાસ કરતાં કરતાં સ્વ અને પરના ભેદને જાણે છે તે મેક્ષસુખને જાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org