________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૧૪૯ ]
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યંગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરૂષને સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જે જીવ સદ્દષ્ટિવાન હોય તે સુશ્રુતના ઘણા કાળના સેવનથી થતે લાભ પ્રત્યક્ષ સંપુરૂષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમ કે પ્રત્યક્ષ ગુણ તિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ કિયાચેષ્ટિતપણું છે.
જીવને તે સમાગમગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા વેગના અભાવે સદ્ભૂતને પરિચય અવશ્ય કરીને કરવા ગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રોનો પરિચય તે સદ્ભૂતને પરિચય છે.
શ્રીમદ્ રાજચંદ્ર (૮૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org