________________
[૧૩૭]
નિર્વાણમાર્ગનું રહસ્ય ઉપશમ, પશમ અને ક્ષાયિક સમકિત હોઈ શકે છે અને તે ચઢતા ક્રમે પ્રાપ્ત થઈ શકે છે.
સમકિતનું માહાત્મ્ય પરમકૃપાળુ શ્રીમદ્જીએ અદ્ભુત અને રમુજી શૈલીથી જણાવ્યું છે, તે વચને આ રહ્યાં –
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સેળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતલ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ તિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત્ સ્વરૂપદર્શિતાની બલિહારી છે!” (૯૧)
“સમ્યકત્વ અપેક્ત રીતે પિતાનું દૂષણ બતાવે છે –
મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તે પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જ પડે છે, માટે મને પ્રહણ કરવા પહેલા એ વિચાર કરો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવવી હશે તે પણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તે મારે તેને મેક્ષ પહોંચાડે જઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તે પણ બને છે તે જ ભવે અને ન બને તે વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મસે પહોંચાડવું જોઈએ. કદાચ મને છેડી દઈ મારાથી વિરૂદ્ધ આચરણ કરે, અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તે પણ અધપુગલ પરાવર્તનની અંદર મારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org