________________ પરમ માંગલ્ય પદની પ્રાપ્તિના પથપર પ્રયાણનું પ્રથમ પગલું એટલે શ્રી દાનધર્મ, જગજયવંત આ દાનધર્મનો પ્રભાવ આપણા હૃદયાંગણમાં ' રોપાય એ માટે મુનિપુંગવોએ આપણને ‘ામંગલકલશકથા' નું આલંબન આપ્યું છે. આ કથાના 12 રાસાઓનું કૃતિરસદર્શન આદિ સહ થયેલુ આ સંપાદન દાનધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવનાર બને. ERKEKEKEKKERKE III 151 gyanmandir@koba MULTY GRAPHICS Jain E lation International For Personal & Private Use Only www.jainelibra