________________
મંગલકલશ ચોપાઈ
415
ઈષ્ટ અનિષ્ટ થઈ પરવારને રે, ન લીયે કોઈ નામો રે; સામ્યો હી કો જોવૈ નહી રે, બોલાવણ સું કામો રે?. ૩ આપ. [૨૬] છાની ઘરમાં બેઠી રહે રે, માઈ તણે ઘરવાસે રે; ચિંતે દુખ જે પાવૈ પ્રાંણીયો રે, તે સગવાઈ સંસઈ રે. ૪ આપ૦ [૨૭] દુકૃત કીધા મૈ ભવ પાછિલે રે, કીધા પાપ અપારો રે; તિણ કારણ મુઝને પરણી કરી રે, છોડિય ગયો ભરતારો રે. પ આપ૦ [૨૭૧] અને વલિ લોકમે એડવો રે, કલંક ચયન મુઝ સીસૈ રે; કીજૈ મ્યું હિવ જાઈને કિહાં રે?, સૂલ ન કોઈ દીસે રે. ૬ આપ૦ [૨૭૨] અંતરાય કેહને કીધી હતી રે, તેહતણા ફલ જાણો રે; સોચિ-સોચિ પિછતાવૈ સુંદરી રે, ન ચલે કોઈ પ્રાણી રે. ૭ આપ૦ [૨૭૩] રાતિ-દિવસ બૈઠી ચિંતા કરે રે, ચિંતે મનહિ મઝારો રે;
સહાય ગયી ઉજેણી નગરીયે રે, નિચ્ચે મુઝ ભરતારો રે. ૮ આપ૦ [૨૭૪]. મોદક ભક્ષણ કરતાં તિણ દિને રે, વયણ કહ્યોથી એહો રે; સો મોદક ઉજેણી પાણીયે રે, થાયે ત્રિપતિ “અછેટો રે. ૯ આપ૦ [૨૭૫] કોઈ ઉપાય કરી તિહાંજાઈ રે, મિલેય સહી ભરતારો રે; દુખ મિટ જાયે મારો રે, કરિવી એહ વિચારો રે. ૧૦ આપ૦ [૨૭૬] એક દિવસ નિજ જનનીને કહે રે, “સુણિ માતા! સુવિચારો રે; તિમ કરિ તું જિમ વયણ અડાડો રે, તાત સુણે ઈકવારો રે.૧૧ આપ૦ [૨૭] દેખિ નિરાદર જનની અન્યદા રે, કુમરી એમ કહેતો રે; રાઈતણી પરધાન દેવડાઈતો રે, સિંઘ નામ સામંતો રે. ૧૨ આપ૦ [૨૭૮]
૧.પાઠા, નિષ્ઠ. ૨. પરિવારને. ૩. નક્કી. ૪. કહ્યું હતું. ૫. પાઠા. નિસંદેહો રે. ૬. મોટો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org