________________
128
મંગલકલશ કથા
શું?”
અને છેવટે એને ફાંસીના માંચડે લટકાવી દો રાજાએ કોટવાલને આજ્ઞા કરી દીધી.
“સાભળ્યું?' “રાજ! એક વિનંતી છે મંગલકલશ
“શું?' બોલ્યો.
ચંપાની ગાદીએ એક વણિકપુત્ર બેઠો છે'
“શું વાત કરો છો?' “એને ફાંસીની સજા ન આપો
હા. સાવ સાચી વાત છે' ‘પણ કારણ કાંઈ?”
‘તો તો આપણે એના પર તૂટી જ પડીએ આખરે રૈલોક્યસુંદરી સાથે મારો મેળાપ કરાવી આપનાર એ જ છે ને? આ હિસાબે એ
અને મંગલકલશને કમજોર માનીને મારા અને આપના ય ઉપકારી જ છે. કમ સે કમ
ચંપાની આજુ-બાજુવાળા કેટલાક રાજાઓએ
ચંપા પર આક્રમણ તો કર્યું પણ પ્રચંડ પુણ્ય એમને ફાંસીની સજા તો ન જ આપો.'
પ્રભાવથી મંગલકલશે એ સહુને મારી હટાવ્યા. “સાંભળ સુબુદ્ધિ! મંગલકલશના આગ્રહથી જ તને જીવતો છોડું છું. બાકી,
કાળક્રમે રૈલોક્યસુંદરીએ પુત્રને જન્મ અત્યારે ને અત્યારે જ તારે આ મારો દેશ છોડીને
આપ્યો. નામ એનું રાખવામાં આવ્યું, યશશખર. નીકળી જવાનું તો છે જ.”
રાજા-રાણી બનેલા મંગલકલશ અને સુરસુંદરે સુબુદ્ધિને દેશનિકાલની સજા
સૈલોક્યસુંદરી વર્ષો મહિનાઓની જેમ અને
મહિનાઓ દિવસોની જેમ પસાર કરી રહ્યા છે. કરી દીધી.
એક દિવસ, આ બાજુ રાજાએ મંગલકલશનાં માતાપિતાને ઉજ્જયિનીથી ચંપાપુરીમાં બોલાવી
ભગવંત! લીધા અને પુત્રના અભાવે મંગલકલશને પોતાના ગત જન્મોમાં એવા તે ક્યા કર્મો અમે પુત્રના સ્થાને સ્થાપી દીધો.
બંનેએ બાંધ્યા હતા કે જેના દુશ્મભાવે વિવાહ એક દિવસ,
સમયે મારી વિડંબના થઈ અને રૈલોક્યસુંદરીના મંત્રી-સામંત વગેરેની સંમતિપૂર્વક ભવ્ય શિરે કલંક આવ્યું?' મહોત્સવ પૂર્વક મંગલકલશને પોતાની ગાદીએ ચંપાના ઉદ્યાનમાં બિરાજમાન સ્થાપ્યો અને એ જ નગરીમાં એક દિવસ પધારેલા જયસિંહસૂરિ પાસે દેશના સાંભળવા ગયેલા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિ મંગલકલશે સહુની વચ્ચે આ પ્રશ્ન પૂછ્યો અને મહારાજ પાસે મહોત્સવપૂર્વક રાજવી સુરસુંદરે વિશિષ્ટ વ્યુતવંત આચાર્ય ભગવંતે રહસ્ય પરથી સંયમજીવન અંગીકાર કર્યું.
પડદો ઊંચક્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org