________________
શ્રી મંગલકલશ રાસમાલા
103
આ નગરીનો રાજા કોણ છે?
બસ, એ જ વાત મારે તને કરવી છે. જે હોય તે મને સત્ય જણાવો. કારણ કે તારે એક કામ કરવાનું છે.” હું સમજી નથી શકતો કે આ બધું અત્યારે શું
“શું?” ચાલી રહ્યું છે?”
“કૈલોક્યસુંદરી સાથે પરણવાનું છે તારે મંગલકલશે એક સાથે ઘણ બધા પ્રશનો મારે?' પૂછી નાખ્યાં.
હા” અંગ નામનો આ દેશ છે.
“પછી?' ચંપાપુરી નામ છે આ નગરીનું.
પરણતાંની સાથે જ તારે અહીંથી ચાલ્યા સુરસુંદર એનો રાજા છે.
જવાનું.” “હું સુબુદ્ધિ નામનો એમનો મંત્રી છું.”
2લોક્યસુંદરી?' મને અહીં છુપાવીને કેમ રાખવામાં
મારા પુત્ર સાથે એ અહીં રહી જશે.” આવ્યો છે?
એટલે તમે મને માત્ર ત્રૈલોક્યસુંદરી સાથે “એક મહાન પ્રયોજનાર્થે
પરણાવવા જ અત્રે છુપાવી રાખ્યો છે એમ ને?” “શું છે પ્રયોજન?'
હા” સાંભળ. અહીંના રાજાએ મારી ઇચ્છાઅનિચ્છાને જાણ્યા વગર પોતાની ગૈલોક્યસુંદરી
“તો તમે કાન ખોલીને મારી વાત સાંભળી નામની પુત્રી મારા પુત્ર સાથે પરણાવવાનો નિર્ણય
લો. મારાથી આ અકાર્ય નહીં જ થઈ શકે. ક્યાં કરી લીધો છે અને હકીકત એ છે કે મારો પુત્ર
રાજકુમારી ગૈલોક્યસુંદરી? અને ક્યાં તમારો કુષ્ઠ રોગથી વ્યાપ્ત છે.”
કોઢિયો દીકરો? ભોળી એવી રાજકુમારી સાથે કોઢી છે?'
આવી હલકટકોટીની છેતરપીંડી મારાથી નહીં
જ થઈ શકે' મંગલકલશ આવેશમાં બોલી ગયો. હા” “તો પછી...'
“જો તારો આ જ નિર્ણય હોય તો મારો તો પછી શું? રૈલોક્યસુંદરી સાથે મારા
પણ નિર્ણય પણ તું કાન ખોલીને સાંભળી લે છે.”
ન પુત્રનો વિવાહ તો નિશ્ચિત છે જ!
કે શું?' રાજાને ખબર....”
તને હું અહીં જ પતાવી દઈશ' આમ નહીં પડે'
કહીને સુબુદ્ધિએ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી “સૈલોક્યસુંદરીને....”
નાખી. નાગી તલવાર અને સુબુદ્ધિનો લાલઘૂમ “એને ય ખબર નહીં પડે.”
ચહેરો છતાં મંગલકલશ પૂર્ણ સ્વસ્થ છે. પણ શી રીતે?”
બોલ, તારો આખરી નિર્ણય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org