SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલલશ સ્થા ઉજ્જયિની નગરી. એક જ પરિબળ જો હોય તો એ છે ધર્મ. જો રાજવી વૈરિસિંહ ખરેખર સુખની ઇચ્છા છે જ તો જીવનમાં ધર્મ રાણી સોમચન્દ્રા વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. શ્રેષ્ઠિ ધનદત્ત સત્યભામાની ધર્મસેવનની સલાહની વાત પત્ની સત્યભામા. સાંભળીને ધનદતે એને એટલું જ પૂછ્યું કે, શ્રેષ્ઠી સુવિનીત હતા, સત્ય-શીલ- “તારી ધર્મસેવનની સલાહ તો બરાબર છે પણ દયાદિ ગુણોથી યુક્ત હતા, દેવ-ગુરુના પૂજક મારે ધર્મ કરવો ક્યો?' હતા, ધર્મના આરાધક હતા તથા પરોપકારમાં નાથ! પ્રભુની પૂજા, સદ્ગુરુની ભક્તિ, પ્રવીણ હતા. તો શ્રેષ્ઠીપત્ની સુશીલા હતી, સુપાત્રદાન, સિદ્ધાંત લેખન વગેરે ધર્મારાધના પતિવ્રતા હતા પરંતુ ખાટલે મોટી ખોટ એ હતા આપ શીધ્ર શરૂ કરી દો. આ રીતની શરૂ થઈ જતી કે સંતાનવર્જિત હતી. અલબત્ત, પુત્ર ન હોવાની ધર્મારાધના જો ફળદાયી બને અને પુત્રરત્નની વ્યથા શ્રેષ્ઠી પત્નીને એટલી નહોતી, જેટલી પ્રાપ્તિ થઈ જાય તો ભયો ભયો અને કદાચ એ શ્રેષ્ઠીને હતી. એમને એમ લાગતું હતું કે પુત્ર પછી ય પુત્રરત્નની પ્રાપ્તિ નહીં પણ થાય તો ય અભાવના એક જ દુઃખ આગળ મને મળેલાં કરેલ ધર્મારાધનાથી પરલોક તો સદ્ધર બની જ અન્ય સર્વ સુખો મૂલ્યહીન જ છે, નકામાં જશે. ટૂંકમાં, આપ શરૂ કરી દો ધર્મારાધના. જે જ છે, ત્રાસદાયક જ છે. લાખ પ્રયાસ મનને પણ શુભ અને સુંદર બનશે એ ધર્મારાધનાથી મનાવવાના તેઓ કરતા હતા પણ કેમે ય કરીને જ બનશે. મન એમનું આ પીડાથી મુક્ત થતું જ નહોતું. “પ્રિયે! તે જે વાત કરી છે એ સાચી છે. પુત્રના અભાવમાં સતત ચિંતાગ્રસ્ત રહેતા સારી રીતે આરાધેલો ધર્મ તો ચિંતામણિરત્ન પતિને એકવાર પત્નીએ પૂછ્યું, અને કલ્પવૃક્ષની ક્ષમતાને પણ ઓળંગી જાય નાથ! કંઈક ચિંતામાં છો?” છે. કારણ કે એ બને તો ઈચ્છિતની પૂર્તિ જ કરે છે. જ્યારે ધર્મ તો ન ઈચ્છક્યું હોય કે ન કમ્યું “શી ચિંતા છે?' હોય એવું પણ આપીને રહે છે. પુત્રના અભાવને “પુત્ર નથી.” લઈને શા માટે મારે દુઃખી થતા રહેવું જોઈએ? “એક વાત કરું આપને? આપની આ ચિંતા શા માટે ચિંતાગ્રસ્ત બન્યા રહીને મારે આ ઉત્તમ વ્યર્થ છે. કારણ કે આ લોકમાં કે પરલોકમાં જીવનના દિવસો વ્યર્થ જવા દેવા જોઈએ? હું માણસને ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કરાવનાર કોઈ તો શરૂ કરી દઉં છું ધર્મારાધના. પરિણામ જે “હા” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy