SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભાવાર્થ -૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન, ૪. મૈથુન ૫. પરિગ્રહ અને છઠું રાત્રિભોજન, એ છને ત્યાગ કરવા રૂપે છ વ્રતનું પાલન કરનાર. ૧. પૃથ્વીકાય ૨. અપકાય, ૩. તેઉકાય ૪.વાઉકાય ૫. વનસ્પતિકાય અને ૬. ત્રસકાય એ ષકાય જીવોને રક્ષણ કરનાર, તથા ૧ સ્પર્શેન્દ્રિય ૨. રસેંદ્રિય ૩. ધ્રાણેદ્રિય ૪. ચક્ષુઇંદ્રિય ૫. શ્રોસેંદ્રિય એ પાંચ ઇંદ્રિયોનો તથા લોભનો નિગ્રહ કરનાર (૬). (૬) (૫) (૧) કુલ ૧૮, ૧૯ ક્ષમા ધારણ કરનાર ૨૦. ભાવની વિશુદ્ધિ રાખનાર, ૨૧ ઉપયોગ સહિત પડિલેહણ કરનાર, ૨૨. સંયમયોગમાં યુક્ત રહેનાર, ૨૩. અકુશલમન, ૨૪. અકુશલ વચન, ૨૫ અકુશલકાયાનો રોધ કરનાર, ૨૬ શીતાદિક ઉપસર્ગને સહન કરનાર, ૨૭ મરણાંત ઉપસર્ગને સહન કરનાર, આ પ્રમાણે સાધુ મહારાજના સત્યાવીશ ગુણો કહેલા છે. બીજા પણ સત્યાવીશ સત્યાવીશ એટલે. સાતસો ને ઓગણત્રીશ ૭૨૯ સાધુ મહારાજના ગુણો કહ્યા છે. એ પ્રમાણે ૧૨, ૮, ૩૬, ૨૫, ૨૭-પંચ પરમેષ્ઠી મહારાજના ૧૦૮ ગુણો થયા. (ઉપદેશ છઠો) ચરણસીત્તરીના સીત્તેર (૭૦) ભેદ. वय५ समण१० धम्म संजम१७ वेयावच्चं च बंभ गुत्तिओ९, नाणाइ३ तिय७ ताव१२ कोहि४ निग्गहाइं चरणयेयं, ॥१॥ ભાવાર્થ ૫ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૩ જ્ઞાનાદિક, ૧૨ પ્રકારે તપ, ૪ પ્રકારના ક્રોધાદિકનો નિગ્રહ, એ પ્રમાણે ચરણસિત્તરીના સીત્તેર ભેદો કહ્યા છે. ૫. મહાવતો ૧. પ્રાણાતિપાતવિરમણ, ૨. મૃષાવાદવિરમણ, ૩ અદત્તાદાનવિરમણ, ૪ મૈથુનવિરમણ, પ પરિગ્રહવિરમણ. ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy