SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પ્રશ્ન-કેવલજ્ઞાની મહારાજા સિદ્ધના જીવોના સુખને કહી શકવા શક્તિમાન ખરા કે ? ઉત્તર – કેવલજ્ઞાની મહારાજા જાણતા છતાં પણ સિદ્ધના જીવોનુ સુખ દ્રવ્ય જીવો પાસેકહી શકે નહિ, સિદ્ધના જીવોને જે સુખ છે તે સુખ મનુષ્યને, ચક્રવર્તીયોને તેજ દેવતાઓને પણ નથી, ત્રણકાળના દેવતાઓના સુખને એકત્ર કરે, તેને સર્વ કાળના સમયે ગુણતા અનંતગુણા થાય, તેને એકેક આકાશપ્રદેશે સ્થાપન કરે. એવી રીતે સકલ આકાશપ્રદેશે પૂર્ણ કરે તે અનંતા થાય, તેને અનંત વર્ગે ગુણતા, અનંતાઅનંત કરે, તો પણ મુક્તિના સુખને તોલે આવે નહિ. ૧ સર્વ કર્મોને બાળીને સિદ્ધ થયા તેથી સિદ્ધા. ૨ અજ્ઞાન નિદ્રાથી સૂતેલા જગતના જીવોને જીવાદિરૂપ તત્ત્વોને બોધ કરી બુદ્ધ થયા તેથી બુદ્ધા. ૩ પ્રશ્ન-તે તો સંસાર મોક્ષ ઉપર ત્યાગથી કોઈ રહે. ઉત્તર : નહિ, નહિ સંસારના પારગામી થવાથી પારગતા. ૪ જ્ઞાન દર્શન ચારિત્રથી ચતુર્દશ ગુણસ્થાન પ્રાપ્ત કરી ગયા તેથી પરંપરાગત ૫ શરીરના અભાવથી ક્રમકવચોને ત્યાગ કરવાથી અજરા-અનુભવવા સિદ્ધ થયા ઇતિ સિદ્ધાન્ત મુક્તિ અને સંસારની વધઘટ સંબંધી. પ્રશ્ન: અનાદિકાળ સુધી મુક્તિ માર્ગ વહેતો રહેશે? તો પછી સંસાર ખાલી થઈ શકે ને નહિ ? ઉત્તર : આવી શંકા કરવાની જરૂરિયાત નથી, કારણ કે એ મુક્તિમાર્ગ કળશના નાળની પેઠે સદા કાળ વહેતો જ રહેશે, અને સંસાર પણ જીવોથી શૂન્ય રહેશે જ નહિ, એવું ભગવાનનું જે વચન છે તે અસત્ય નથી,પરંતુ અલ્પબુદ્ધિવાળા જીવોના હૃદયમાં તે વાત બેસતી ન આવે, M૩૦૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy