SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જોઇએ માટે અહિંસા તે જ ધર્મ કહેવાય છે, એવું થયે સતે, मोक्षदाता वीतराग, क्रियावान् भवतारक : । शर्मदायी दयाधर्म, इति तत्त्वत्रयी स्फुटम् ॥१॥ सत्यं ब्रह्म तपोब्रह्म, ब्रह्मचेंद्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म एतत्ब्राह्मणलक्षणम् ॥२॥ ભાવાર્થ : મોક્ષને આપનારા વીતરાગ જ હોય છે, ક્રિયા કરનારા ગુરુ મહારાજ ભવથી તારી શકે છે, દયા ધર્મ જ સુખને આપનારા થાય છે, એ ત્રણ તત્વ ફુટ ચોખા કહેલા છે. ૧ - (૨) સત્ય બ્રહ્મ કહેવાય છે, તપ બ્રહ્મ કહેવાય છે, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો તે બ્રહ્મ કહેવાય છે. સર્વ જીવોના ઉપર દયારાખવી તે બ્રહ્મ કહેવાય છે, આ ઉપર્યુક્ત જેને વિષે હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે. (ઉપદેશ એક્સો અઠયાવીસમો) જીવનું લક્ષણ જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવ કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, એ આઠમાંથી ગમે તે એક બે અથવા અધિક જ્ઞાન જેને હોય, | દર્શન-ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ એ ચાર દર્શનમાંથી એક અથવા અધિક હોય, ચારિત્ર - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિરતિ એ સાત પ્રકારના માર્ગણાના ભેદમાંથી ગમે તે હોય, તપ-દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય તપ બે પ્રકારના છે બાહ્ય અને અત્યંતર, તેમાંથી ગમે તે તપ હોય, વીર્ય-સકરણ, (ઇંદ્રિયોના સામર્થ્યરૂપ) અકરણ આત્માનું વીર્ય, વીર્ય હોય, ૨૯૮ For Personal & Private Use Only —૨૯૯ રૂ. Jain Education International www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy