SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૬૨. ગોશીષ બાવનાચંદનની હાનિ. ૬૩. ઉત્તમોત્તમ સુવર્ણની હાનિ. ૬૪. શીતલ છાયાવાળા વૃક્ષની હાનિ. ૬૫. સારા સાર્થવાહની હાનિ. ઇતિ છૂટકપત્ર. (ઉપદેશ એક્સો છવીસમો) કોટીશિલા સ્વરૂપ ઉત્સધાંગુલનિષ્પન્ન (ઉ ઉત્સધ આંગુલે એક મધ્યભવ થાય છે, અને છ મધ્યજવલે પા હાથ છે) એક યોજન લાંબી, એક યોજન પહોળી, એક યોજન ઊંચી, કોટીશિલા નામની શિલા છે, તે શિલા ભરતક્ષેત્રે મધ્યખંડે મગધદેશે દશાર્ણ પર્વત સમીપે, કોટીશિલાના નામથી પ્રસિદ્ધ થઈ રહેલી તે કોટીશિલા ઉપર શ્રી શાંતિનાથ મહારાજાદિ છ તીર્થકરોના, અનેક કોટી મુનિવરો મુક્તિમાં ગએલા છે. તે નીચે પ્રમાણે છે – ૧ શાંતિનાથ મહારાજના ચક્રાયુધ નામના પ્રથમ ગણધર અનેક સાધુગણના પરિવાર સાથે સિદ્ધિપદને પામેલા છે. ત્યાર બાદ ૩ર પાટપરંપરા સુધી સંખ્યાતી કોટીઓ મુનિવરો, તે કોટીશિલાના ઉપર મોક્ષે ગયેલા છે. ૨ શ્રી કુંથુનાથ મહારાજાના તીર્થ સંબંધી, ૨૮ પાટપરંપરા સુધી, સંખ્યાતા કોટી મુનિવરો તે કોટીશિલા ઉપર મોક્ષે ગયેલા છે. ૩. શ્રી અરનાથ મહારાજના તીર્થ સંબંધી, ૨૪ પાટ પરંપરા સુધી ૧૨ કોટી મુનિવરો તે કોટીશિલા પર મુક્તિ ગયેલા છે. ૪ શ્રી મલ્લિનાથ મહારાજના તીર્થ સંબંધી, ૨૦ પાટપરંપરા સુધી ૬ કોટી મુનિવરો તે કોટીશિલા પર મોક્ષે ગયેલા છે. ૫ શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના તીર્થ સંબંધી, ૩ કોટી મુનિવરો ( ૨૯૩૦ ૨૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy