SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ બીજો મૂર્ખ હતો. તેને જૂઠું સમજાવી, જૂઠી વસ્તુ આપી, નીવી લઈ રાજાયે વિસર્જન કર્યો. ત્રીજો પ્રમાદી હતો તેણે પ્રમાદી છતાં પણ મૂળ મૂડી સાચવી રાખી, નવુ ધન ઉપાર્જન કર્યું નહિ. ચોથો ઉદ્યમી હતો. તેણે ઉદ્યમ કરી અપૂર્વ રત્નો ગ્રહણ કર્યા. અને પાંચમો વસ્તુતત્વનો જાણકાર હતો તેણે ચિંતામણિ રત્ન મેળવ્યું તેનો ઉપનય નીચે પ્રમાણે સમજવો નીવીરૂપ મનુષ્યભવ કથન કરેલ છે. નગરને આદેશ કહેલ છે. રાજાને કર્મના પરિણામ કહેલ છે. પાપોને વ્યસનો કહેલ છે. કૂવાને નરક કહેલ છે, તે અંદર પડેલાને પીડા કરેલ છે. મિથ્યાગતિ દુષ્ટો તે અસત્ય ભાષા બોલનારા છે. જૂઠી વસ્તુ તે મિથ્યાત્વ અને તેનાથી તિર્યંચ ગતિ તથા મનુષ્યપણું કહેલ છે. લાભ તે મનુષ્યગતિમાં સ્વર્ગ મોક્ષ છે. (ઉપદેશ નેવમો) જ્યોતિષીઓનું પ્રમાણ જ્યોતિષિ નામ યોજન જવું કુલ યોજના જ્યોતિષિ સંભૂતલાથકી ૭૯૦ તારા તારાથકી ૮૦૦ સૂર્ય સૂર્યથકી ચંદ્રથકી ८८४ નક્ષત્રથકી ८८८ બુધથકી ૮૯૧ શુક્રથકી ८८४ ગુરૂ ગુરૂથકી ૮૯૭ મંગળ મંગળથકી શનિ ૭૯૦ ૮૮૦ ચંદ્ર નક્ષત્ર શુક્ર ૯૦૦ ૨૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy