SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દેખીને ત્યાં આવેલા દેવીના પૂજારીએ વિસ્મય પામીને તે વાત રાજાને જણાવી, તેથી કુતુહલ વડે વ્યાપ્ત થયેલારીજાદિક સર્વે નગરના લોકોત્યાં આવ્યા. પરંતુ તેતો કામાંધપણાથી તે શ્લોકને જ બોલતો હતો. તેથી તેના આવેશમાં રાજાદિક નગરના લોકોને પણ પોતે આવેલા જાણ્યા નહિ, કારણ કે દિવા પશ્યતિ નપુ ઇત્યાદિ તે અવસરે ત્યાં આવેલારાજાના સુબુદ્ધિ નામના મંત્રીએ પોતાની બુદ્ધિથી કામદેવે કરેલો ઉપદ્રવ જાણીને રાજાને કહ્યું કે હે દેવ ! નિશ્ચય આની સાથે કોઈક સ્ત્રીએ સંકેત કરેલ છે તેથી કોઇક યોગી અહીં રહેલ હશે, તેથી તેણીનું આવાગમન પૂછે છે તેથી તમામ પુરની સ્ત્રીઓમાંથી આ એક એકને જુવે તો, તેના અંદરથી પોતાની ઇચ્છિત સ્ત્રીને દેખવાથી તેનું ગાંડાપણુંદૂર થાય. રાજાએ તેમ કરવાથી તે સ્ત્રી જયારે આવી ત્યારે તેને દેખીને ફરીથી સંજ્ઞાને પામીને તે સજ્જ થઈ ગયો. અને તેણીને તમામ વ્યતિકર કહ્યો, તેથી તેણીએ કોમલ શબ્દ ના સમુહથી તેના સાથે વાત કરીને બોલી કે સુભગ ! ઈત્યાદિક પ્રકારના વચનોથી અત્યંત સંવેગને વહન કરતો ગુરૂ પાસે તે ગયો ને તેના પાસે દીક્ષા લઇ, દુસ્તપ તપીને કેવળજ્ઞાન ઉપાર્જન કરી મોક્ષને વિષેગયો. બ્રહ્મચર્યDO અનેક પ્રકારના વ્રતો કહેલાં છે, તેમાં પણ સર્વોપરિ બ્રહ્મચર્ય વ્રત છે. તેમ તીર્થકર ગણધરાદિ મહાપુરૂષો અને તેમનાં સિદ્ધાંત ફુટ રીતે કથન કરે છે. જૈન ગ્રંથોમાં આ બ્રહ્મચર્યનો વિષય સ્થળે સ્થલે શાસ્ત્રકાર મહારાજાએ વર્ણવેલ છે. અને માગધી તથા સંસ્કૃત ભાષાનાં બ્રહ્મચર્યનાં પુસ્તકો હાલમાં ગુજરાતી ભાષાથી પણ ઘણાં જ બહાર પડેલાં છે. તે પુસ્તકો વાંચનારા કેટલાયેકને બ્રહ્મચર્ય પ્રતિપાલન કરવાનું લક્ષમાં રહે છે અને ઘણા ખરા જીવોતો બ્રહ્મચર્યને જલાંજલિજ ૨૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy