SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઢાંકવા માટે પોકાર પાડીને બોલી અરે લોકો દોડો દોડો આ પાપી એવા મારા સ્વામીએ મારૂ નાક કરડી ખાધુ એકલી અબલા હું શું કરૂં? આવુ સ્વરૂપ દેખીને ક્રોધ પામેલા તેના પિતાએ જિતશત્રુરાજાની આજ્ઞા લઇપોતાના જમાઈ ને શૂળીએ ચડાવવાનું કર્યું આવુંજાણી સુબુદ્ધિયે ત્યાં આવી પુછયું કે હે મિત્ર આ શું છે ? તેથી પોતાના હાથ બાંધ્યા છતાં પણ મુખથી રાત્રીનું વૃત્તાંત તમામ કહ્યું ત્યારબાદ સુબુદ્ધિએ રાજાને તે વાત કરી ચોરના મુખથકી નાસિકા પ્રત્યક્ષ નીકળેલી દેખીને રાજા વિચારે છે કે અહો સ્ત્રી ચરિત્ર અન્યને નિરખે છે અન્ય જોડે રમે છે અન્યની ચિંતવના કરે છે અન્યની જોડે બોલે છે. અન્યને દોષ આપે છે અહો સ્ત્રીઓ કપટની પેટીના સમાન કુડી હોય છે માટે સ્ત્રીઓને ધિક્કાર થાઓ કારણકે ખરાબ આચરણ વાળી સ્ત્રીઓ પતિને પુત્રને પિતાને ભાઈને ક્ષણવારમાં પ્રાણના સંકટમાં નાખી દે છે એ પ્રકારે દુષ્ટ સ્ત્રીઓના ચરિત્રથી ઉદ્વિગ્ન થયેલા રાજાએગુણાકરને બંધન થકી મુક્ત કરી રાજયપોતાના પુત્રને આપી દત્ત શ્રેષ્ઠીગુણાકર સુબુદ્ધિ મિત્ર આદિ નગરના ઘણા લોકો સાથેદીક્ષા લીધી અને સગતિમાં ગયો. માયા ઉપર કમળ શ્રેષ્ઠિની પુત્રી પદ્મિણીની ક્યા છે વાણારસી નગરીને વિષે કમળશ્રેષ્ઠી હતો તેને અત્યંત માયાવી પદ્મિણી નામની પુત્રી હતી. તે એવા પ્રકારે માતા પિતાનો વિનયકરે છે કે તેઓ તેનાથી પ્રસન્ન થઇક્ષણ માત્ર પણતેનોવિયોગ સહન કરી શકતા નથી.અન્યદા પરદેશી ચંદન નામના વણિકને માતાપિતાએ તેને પરણાવી અને તેને ઘરજમાઈ કર્યો. અન્યદા કમલશ્રેષ્ઠી અપુત્રીઓ મરણ પામવાથી ઘરનો માલિક તે ચંદન થયો. હવે તે પદ્મિની નિરંકુશબની યુવાન પુરૂષો સાથે ક્રીડા કરે છે, અને માયાકપટની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy