SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૪. વીતરાગની વાણી, આગમોગારિણી, આગમના ઉદ્ગારને કરવાવાળી છે. ૫. વીતરાગની વાણી, ચતુર્વિધ સંઘમનોહારિણી, શ્રી ચતુર્વિધ સંઘના મનને હરણ કરવા વાળી છે. ૬. વીતરાગની વાણી, ભવ્યકર્ણામૃતશ્રવિણી, ભવ્ય જીવોના કાનને વિષે અમૃતના સ્ત્રાવ કરનારી (રેડનારી) છે. ૭. વીતરાગની વાણી, કુમતિ નિવારણી, કુબુદ્ધિને નિવારણ કરનારી વીતરાગની વાણી, સકલ સંશય હારિણી, ભવ્ય જીવોના સમગ્ર સંશયોને હરણ કરવા વાલી છે. ૯. વીતરાગની વાણી, યોજન વિસ્તારિણી, એક યોજન ભૂમિ સુધીમાં વિસ્તારને પામવાવાલી છે. ૧૦. વીતરાગની વાણી, મિથ્યાત્વછેદિની મિથ્યાત્વને છેદન કરનારી ૧૧. વીતરાગની વાણી, પાપ વિશોધિની પાપનું વિશોધન કરનારી છે. ૧૨. વીતરાગની વાણી ક્રોધદાવનલઉપથમિની-ક્રોધરૂપી દાવાનલને ઉપશાંત કરનારી છે. ૧૩. વીતરાગની વાણી, કલિમલમલયિની, કલિમલને પ્રલય કરનારી ૧૪. વીતરાગની વાણી, મન્મથíભિની, કામદેવનો નાશ કરનારી ૧૫. વીતરાગની વાણી, હૃદય આલ્હાદિની, હૃદયને આલ્હાદ ઉત્પન્ન કરનારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy