SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેને તેના પિતાએ તથાગવદિક અત્યંત વાર્યા છતાં પણ ગંધનાલોલુપણાથી તે કોઈ પણ રીતે પાછો હઠતો ન હતો. અન્યદા પ્રસ્તાવે તેની ઉપર માતાએ પોતાના પુત્રને રાજ્યગાદી આપાવવા માટે પેટીમાં મહાહલાહલ ઉગ્ર વિષ નાખી તેપેટી, કુમાર જ્યાંકીડા કરતો હતો ત્યાં મૂકી તેથી કુમારેપણતે નવીન પેટીને દેખીને તે ઉઘાડી અને તેની અંદર વિષની પડીકી હતીતે સુંઘવાથી તત્કાળ મરણ પામ્યો. ' ચક્ષુરિટ્રિય વિષે લોલાક્ષ ક્યા DO કાંચનપુર નગરને વિષે શ્રીનિલય શ્રેષ્ઠી વસતો હતો, તેને યશોદા નામની સ્ત્રી હતી. તેને એક પુત્ર ઉત્પન્ન થયો તે સર્વ લક્ષણ સંપન્ન હતો. પરંતુ સામુદ્રિક શાસ્ત્રના વેત્તાએ કહ્યું કે સ્ત્રીઓને વિષે અત્યંત લોલુપી થશે, તેથી લોકો તેને લોલાક્ષ નામથી બોલાવવા માંડયા.એકદા કોઈ રૂપવતી સ્ત્રીને દેખી તેના પાછળ તે દોડયો, તેથી લોકોએતેને કૂટયો. ત્યારબાદ કોઈક દિવસે તેણે સાંભવ્યું કે મગધ દેશને વિષે સ્ત્રીઓ બહુ જ રૂપાળી છે, તેથી ત્યાં જઈને વેપાર કરવા માંડ્યો. એક દિવસ તેની દુકાને કોઈ રૂપાળી સ્ત્રી આવી તેને સ્પર્શ કરતો રાજાના માણસોએદેખવાથી તેનું સર્વસ્વ હરણ કરી લઈને બાંધ્યા, પરંતુ તેના પિતાના ઠુમ નામના મિત્રે ઘણું દ્રવ્ય આપીને છોડાવ્યો અને પોતાને ઘરે આણ્યો. ત્યાં પણ તે શેઠની સ્ત્રીની સાથે લુબ્ધ થયો તે જાણી શેઠે સર્વ ત્યાગ કરી વૈરાગ્યથી દીક્ષા લીધી અને લીલાલ તેજ ઘરમાં વાસ કરવા લાગ્યો અન્યદા રાજાની રાણીને રૂપાળી દેખીને રાત્રિના વિષે તેના મહેલ તરફ ચાલ્યો તે અવસરે કોઈકવિદ્યાધરતેને વગડામાં લઈ ગયો અને વિદ્યા સાધવા માટે માંસ માટે તેના અંગોપાંગ છેડવા માંડયા એટલે તેણે વિદ્યાધરને કહ્યું કે ૨૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy