SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ कि भणिमो किं करिमो, ताण हयासाण धिढ दुठ्ठाणं । जे दंसिउण लिंगा, खिवंति नरयंमि मुद्धजणं ॥१॥ ભાવાર્થ : જે લિંગ માત્ર (વેષ માત્ર) દેખાડીને મુગ્ધ જનોને નરકના ખાડાને વિષે નાખે છે. એવા ધૃષ્ટ દુષ્ટ નિકુષ્ટ પાપિષ્ટ તેમજ જેની આશાઓ હણાઈ ગઈ છે તેવા હતાશ પ્રાણિયોને શું કહીયે તેમજ શું કરીયે કારણ કે તેવા જીવો મહા હલકામાં હલકા હોય છે. जहा सरणमुवगयाणं, जीवाणं निकित्तई सिरे जोए । एवं आयरिओ वि हु, उस्सुत्तं पन्नवंतो य ॥२॥ ભાવાર્થ : જેમ કોઈ માણસશરણાગતઆવેલા જીવોનું મસ્તક કાપી નાખે છે તેવી જ રીતે આચાર્ય પણ ઉજૂરાનીપ્રરૂપણા કરતો છતો દોષનો ભાગીદાર થાય છે કારણ કે શરણાગતઆવેલા માણસોનું મસ્તક કાપવું અને ઉત્સત્રની પ્રરૂપણા કરી લોકોને વિપરીત માર્ગે ચડાવવા તે મસ્તક કાપી રઝળાવવા બરોબર છે, કારણ કે એવા જીવોને ઉપદેશ આપવાની પણ શાસ્ત્રકારમહારાજ મનાઇ કરે છે. सावज्जणवज्जाणं, वयवाणं जो न याणइ विसेसं । वोत्तुं पि तस्स न खमं, किम पुण देसणंकाउं ॥३॥ ભાવાર્થ : સાવદ્ય પાપસહિત અને અનવદ્ય (પાપરહિત) એવા વચનોના વિશેષપણાને જે જાણતો નથી.અર્થાત્ આ વચનો સત્ય છે તેમજ આ વચનો મિથ્યા છે એવા પ્રકારનું જેને લવલેશ ભાન માત્ર નથી, તેવા માણસોને બોલવુ પણ કહ્યું નહિ. તો પછી દેશના આપવી તે તો કલ્પજ ક્યાંથી અર્થાત્ નહિ જ કહ્યું. ઉત્સાપ્રરૂપણાનું લેશ માત્ર કથન કરવાથી પણ વીરપરમાત્માનો જીવ અનંતસંસાર રઝળ્યો છે કારણ કે ઉત્સા કથન M૨૦૦૫ ૨00 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy