SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરનારને દરિદ્રપણું પ્રાપ્ત થાય છે ગુરૂ અને મંત્રી બન્નેના ત્યાગ કરવાથી સિદ્ધપુરુષ હોય તો પણ નરકને વિષે જાય છે. साधुपणु विनाश पामवानां कारणो फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो विहणइ मासतवं । वरिसतवं खवमाणो, हणई हणंतो विसामन्नं ॥१॥ ભાવાર્થ : કઠોર વચન બોલવા પડે સાધુ એક દિવસના કરેલ તપકર્મને હણે છે, અધિક્ષેપ કરવા પડે એક માસના તપકર્મને હણે છે, આક્ષેપ કરવા પડે એક વરસના તપ કર્મને હણે છે અને પરને હણવાથી પોતાના સાધુપણાને હણી નાખે છે. गुरु आज्ञा विराधक अनंत संसारी छठ्ठम दशम दुवालसेहि, मासद्वमासखमणेहि । अकरंतो गुरुवयणं, अणंत संसारीओभणिओ ॥१॥ ભાવાર્થ : છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, માસક્ષમણ, અર્ધમાસક્ષમણ, તપસ્યા કરનારા પણ જો ગુરૂ મહારાજના વચનનેમાનેનહિ તો અનંત સંસારીકહેલ છે. વિવેચન : નિરંતર ભક્ષ્ય ભોજન કરનાર હોય અથવા મહા તપસ્યા કરનાર હોય છતાં કર્મની નિર્જરા થવી અથવાસંસાર ઓછો કરવો તે ફક્ત જ્ઞાની મહારાજના વચન ઉપર શ્રદ્ધા અને જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર ચાલવા ઉપર આધાર રાખે છે કારણ કે શાસ્ત્રો કહે છે કે માગો ધબ્બો આજ્ઞાને વિષે ધર્મકહેલો છે. ગુરૂ મહારાજની આજ્ઞા વિરાધવાથી જયારે આપણી દુર્દશા સંસાર પરિભ્રમણ થાય છે ત્યારે આપણે સમજવું જોઇએ અને આપણે આપણી દુમતિ નિવારી પરિમિત સંસારી થવા માટે જરૂર સદગુરૂની આરાધના કરવી જોઈએ. આપણામાં ઈર્ષ્યાનું જે ઝેરી બીજ રોપાયેલ છે તેનો માધ્યસ્થ ગુણ ધારણ કરી જો ૧૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy