SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ બહત ક્ષેત્ર સમાસ ૨. મંડલ સંખ્યા પ્રરુપણું–હવે મંડલની સંખ્યા કેટલી છે? તેની પ્રરુપણું થાય છે. બધા થઈને સૂર્યના ૧૮૪ મંડલે છે. કહ્યું છે કે'कइणं भंते सूरमंडला पन्नत्ता ? गोयमा ! चउरासीए मंडलसए पन्नत्ते ।' હે ભગવન ! સૂર્ય મંડલ કેટલાં કહ્યાં છે? હે ગૌતમ ! ૧૮૪ મંડલે કહ્યા છે. તેમાં ૬૫ મંડલ જંબૂદ્વીપમાં છે અને બાકીના ૧૧૯ મંડલો લવણ સમુદ્રમાં છે. કહ્યું છે કે जंबूद्दीवेणं भंते दीवे केवइयं ओगाहित्ता केवइया सूरमंडला पन्नत्ता? गोयमा ! जंबूद्दीवे णं असीयं जोयणसयं ओगाहित्ता एत्थ णं पन्नही सूरमंडला पन्नत्ता। लवणे णं भंते ! समुद्दे केवइयं ओगाहित्ता केवइया सूरमंडला पन्नत्ता ? गोयमा ! लवणे णं समुदे तिन्नि तीसे जोयण सए ओगाहित्ता एत्थ णं एगुणवीसे मंडलसए पन्नत्ते । एवमेव सपुव्वावरेण जंबुद्दीवे लवणे समुद्द एगे चुलसीए मंडलसए भवतीति मक्खाय॥' હે ભગવન્! જંબૂદ્વીપમાં કેટલું અવગાહીને સૂર્યના મંડલે છે ? હે ગૌતમ! જંબૂદ્વીપમાં ૧૮૦ એજન અવગાહીને સૂર્યના ૬૫ મંડલો રહેલા છે. હે ભગવન ! લવણ સમુદ્રમાં કેટલું અવગાહીને સૂર્યના મંડલો રહેલા છે ? હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહીને સૂર્યના ૧૧૮ મંડલ રહેલા છે. આ પ્રમાણે જંબુદ્વીપમાં અને લવણ સમુદ્રમાં પૂર્વથી પશ્ચિમ દિશા સુધીમાં સૂર્યના કુલ ૧૮૪ મંડલો છે. અહીં શંકા થશે કે જંબૂદ્વીપમાં સૂર્યના ૬૫ મંડલો કહ્યા છે. તે તેના આંતરા ૬૪ થાય. હવે ૬૪ આંતરા અને સૂર્યને વિષ્ઠભ ભેગો કરીએ તે૪૮૬૧ ૪ ૬૫ = ૩૧૨૦/૬૧ = ૫૧ - જન ૬૪*૨=૧૨૮ ૫૧ ૯ + ૧૨૮ = ૧૭૯ યોજન થાય છે. જ્યારે અહીં’ ૧૮૦ યોજન કહ્યા, તે તે કેમ ઘટે? સમાધાનમાં એમ સમજવું કે ઉપમું મંડલ પૂર્ણ કયા સ્થાને થાય છે? તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy