SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. જૈનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ ૬૧) ૮૮૩ર (૧૪૪ જન ૨૭૩ ૨૪૪ ૦૨૮૨ ૨૪૪ ૧૪૪ ૬ યોજન થયા. ૦૪૮ કુલ ૧૮૪ માંડલા છે એટલે તેને આંતર ૧૮૩ થાય. બધે જેટલા માંડલા હોય તેના આંતરા એક ન્યૂન હોય. જેમ ૪ આંગળીના આંતરા ૩ પ્રસિદ્ધ છે. તેમ ૧૮૪ માંડલાના આંતરા ૧૮૩ જાણવા. હવે એક માંડલાથી બીજા માંડલાનું અંતર બે જનનું છે. કહ્યું છે કે, " सूरमंडलस्स णं भंते ! सुरमंडलस्स केवइए अबाहाए अंतरे पन्नत्ते ? गोयमा ! दो जोयणाई अबाहाए अंतरे पन्नत्ते ।" હે ભગવન ! સુર્ય મંડલથી સૂર્ય મંડલનું બાધા વિના કેટલું અંતર કહ્યું છે ? હે ગૌતમ ! સૂર્યમંડલથી સૂર્યમંડલનું અંતર બાધા વિનાનું બે એજનનું છે. અબાધા એટલે વ્યાઘાત વિના. ૧૮૩ આંતરા બે બે એજનના છે એટલે ૧૮૩ ૪ ૫ = ૩૬ ૬ યજન થયા. માંડલાની પહેળાઈ અને માંડલાનું અંતર ભેગુ કરતાં ચાર ક્ષેત્ર થાય. તે આ પ્રમાણે માંડલાનું અંતર ૩૬૬ યોજન , ની પહોળાઈ + ૧૪૪ યોજના ૫૧૦ સૂર્ય મંડલ ચાર ક્ષેત્ર ૫૧૦ ૬ યોજન. યોજન જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy