________________
४०४
બૃહત્ ક્ષેત્ર સમાસ छाया-समयक्षेत्रसमासं य: पठति च यश्च निशामयति । . तेभ्यः श्रुताङ्गदेवी उत्तमां श्रुतसम्पदं ददातु ॥७६॥
અર્થ–જે આ સમય ક્ષેત્રસમાસને ભણે કે સાંભળે છે તેઓને મૃતાંગદેવી ઉત્તમ શ્રુત સંપદાને આપો.
વિવેચન–જેઓ આ ક્ષેત્રસમાસ પ્રકરણને સારી રીતે ભાવપૂર્વક ભણે કે सालणे त्याने हे श्रुतiहेवी ! द्वा३पि ! उत्तम श्रुतस पहाने सापा. ७६. ટીકાકાર ઉપસંહાર કરતાં કહે છે.
जिनवचनगतं विषम, भावार्थ यो विविच्य शिष्येभ्यः । इत्थमुपादिशदमलं, परोपकारैककृतचेताः ॥१॥ तं नमत बोधिजलधि, गुणमन्दिरमखिलवाग्मिनां श्रेष्ठम् । चरणश्रियोपगूढं, जिनभद्रगणिक्षमाश्रमणम् ॥२॥ वाचः क्व तस्य गम्भीराः, परभागमुपागताः । क्व चाहं जडधीरेष, स्वल्पशास्त्रकृतश्रमः ॥३॥ तथापि गुरुपादारविन्दद्वन्द्वप्रसादतः। जातकिञ्चिन्मतिस्फूतिरेनां टीकां व्यधादहम् ॥४॥ याद्गदितमल्पमतिना, जिनवचनविरुद्धमत्र टीकायाम् । विद्वद्भिस्तत्त्वज्ञैः, प्रसादमाधाय तच्छोध्यम् ॥५॥ इदमतिगम्भीरतरं, क्षेत्रसमासं विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा, सिद्धिं तेनाश्रुतां लोकः ॥६॥ अर्हतः शरणं सिद्धान , शरणं संयतानपि । शरणं जिननिर्दिष्टं, धर्म शरणमाश्रिताः ॥७॥
अर्हन्तो मङ्गलं सिद्धा, मङ्गलं मम साधवः । . मङ्गलं मङ्गलं धर्म, तान्मङ्गलमशिश्रियम् ॥८॥
અર્થ_શ્રી જિનેશ્વર ભગવંતના (આગમ)માં રહેલ કઠીન ભાવાર્થનું વિવેચન કરીને ઉપકાર કરવાની બુદ્ધિવાળા, જ્ઞાનના સાગર, ગુણના મંદિર, સઘળા પંડિતેમાં શ્રેણ, ચારિત્રરૂપ લક્ષ્મીથી યુક્ત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ભો તમે નમસ્કાર ४. १-२.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org