SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગેલ-ઉપસંહાર ૪૦૫ શ્રેષ્ઠ ભાવને પામેલ ગંભીર તેઓની વાણી કયાં? અને શાસ્ત્રમાં બહુ ઓછો પરિશ્રમ કરેલ જડબુદ્ધિવાળો એવો હું ક્યાં ? તો પણ ગુપાદ કમલયુગલના પ્રસાદથી કંઈક ઉત્પન્ન થયેલ ચિત્તના ઉત્સાહથી આ ટીકા મેં કરેલ છે. ૩-૪ અલ્પમતિવાળા એવા મારાથી આ ટકામાં શ્રી જિનવચનથી વિરુદ્ધ પ્રરુપાયુ હોય તે, તત્વને જાણનાર વિદ્વાનોએ મારા ઉપર કૃપા કરીને સુધારવું. ૫ ખૂબ ગંભીર મનહર આ ક્ષેત્રસમાસનું વિવેચન કરતાં મલયગિરિએ જે પુણ્ય મેળવ્યું હોય તેનાથી લકે સિદ્ધિને પામે. ૬ શ્રી અરિહંતના શરણને, શ્રી સિદ્ધોના શરણને, સાધુઓના શરણને, શ્રી જિનેશ્વર ભગવંતએ કહેલ ધર્મના શરણને અમે આશ્રિત થયેલા છીએ. ૭ મારે અરિહંત મંગલ છે, મારે સિદ્ધો મંગલ છે, મારે સાધુઓ મંગલ છે, મારે ધર્મ મંગલ છે. આ મંગલોને મેં આશ્રય કરેલો છે. ૮ ઇતિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રીમલયગિરિ મહારાજની ટીકાનુસાર શ્રી બૃહતક્ષેત્ર માસ મહાગ્રંથના પુષ્કરાર્ધદ્વીપ નામના ચોથા અધિકારનું ગુજરાતી વિવેચન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy