SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ જૈનદષ્ટિએ મહા ભૂગલ-લવણસમુદ્રની ઉંડાઈ-ઉંચાઈ |_| | | | ૯૫) ૯૫૦૦૦(૧૦૦૦ ૧૪૮૫૦૦૦=૯૫૦૦૦ જન ૦૦૦૦૦ આ રીતે જઘન્ય ઉંડાઈ અને ઉત્કૃષ્ટ ઉંડાઈ કહી. આના ઉપરથી મધ્યભાગની ઉંડાઈ રવયં સમજી લેવી. ૭૬. (૪૭૪) હવે લવણસમુદ્રની ઉંચાઈ કહે છે. पंचाणउइंलवणे,गंतृणं, जोयणाणि उभऑवि। ૩સેviઢવ, વિજોયને આ૭ળા(૭૨) છાયા–નવર્તિ રવો જવા રોગનાનિ રમતો उत्सेधेन लवणः षोडश किल योजनानि भवति ॥७७॥ અથ–બને તરફ લવણસમુદ્રમાં પંચાણુ જન જઈએ ત્યાં લવણસમુદ્ર ઉંચાઈમાં સોળ યોજન થાય. વિવેચન–બને બાજુથી એટલે જંબુદ્વીપની વેદિકાથી અને ધાતકીખંડદ્વીપથી લવણસમુદ્રમાં ૫ જન જતાં સમતલ ભૂમિથી લવણસમુદ્રની (પાણીની) ઉંચાઈ ૧૬ જન થાય છે. અહીં ૧૬૦૦૦ એજન પ્રમાણ શિખાની ઉપરના ભાગથી બને તરફ વેદિકા સુધી દોરી સ્થાપવામાં આવે તે વચમાં જે કંઈ ભાગ પાણી વિનાને છે, તે ખાલી ભાગ પણ કર્ણગતિની વિવેક્ષાએ પાણી સહિત ગણવામાં આવ્યો છે. અર્થાત ગણિતથી જેટલી ઉંચાઈ આવે તેટલી ઉંચાઈનો બધો ભાગ જળસહિત ગણે. જેમ મેરુપર્વતની જને જો ૧/૧૧ ભાગ હાની થાય છે તેમ. તે આ પ્રમાણે મેરુપર્વતને બધે નિયત ૧/૧૧ ભાગ હાની હોતી નથી, પણ કોઈ ઠેકાણે કેટલેક ઠેકાણે મૂલથી આરંભી શિખર સુધી દોરી મૂકતાં વચમાં કેટલાક ભાગમાં કેટલુંક આકાશ હોય છે. છતાં કર્ણગતિથી ગણતાં ખાલી આકાશને ભાગ પણ મેરુ પર્વતપણે કપીને ગણિતજ્ઞો સર્વત્ર જને ભેજને ૧/૧૧ જન, ૧/૧૧ યોજન ભાગ હાની ગણે છે. તેમ અહીં લવણસમુદ્રમાં પાણીની ઉંચાઈ કગતિથી ગણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy