________________
૨૧૮
બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચન—લવણસમુદ્રમાં બન્ને બાજુથી એટલે જંબૂદ્વીપની વેદિકાથી અને ધાતકીખંડ દીપની વેદિકાથી લવસમુદ્રમાં ૯૫ જન જઈએ ત્યાં સમતલભૂમિથી એક જન ઉંડાઈ જાણવી. તે આ પ્રમાણે
લવણસમુદ્રમાં ૫૦૦૦ પેજને ૧૦૦૦ એજન ઉંડાઈ છે તે પંચાણું યેજને કેટલી ઉંડાઈ હોય ?
અહીં સરળતા માટે પહેલી અને બીજી રાશિની ત્રણ ત્રણ શૂન્ય કાઢી નાખતાં ૯૫-૧-૯૫ રહ્યા.
હવે બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણ પહેલી રાશિથી ભાગવા. ૧૪૯૫=૯૫ | ૯૫)૫(૧ યોજના
૯૫
લવણસમુદ્રમાં ૯૫ જન અંદર જઈએ ત્યાં એક યોજન ઊંડાઈ હોય. એટલે લવણસમુદ્રમાં દર ૮૫ પેજને ૯૫ ભેજને ૧-૧ જન ઉંડાઈ વધતી જાય. યાવત. ૯૫૦૦૦ જન સુધી ઉંડાઈ વધતી જાય. ૭પ. (૪૭૩) पंचाणउइं सहस्से,गंतूणं जोयणाणि उभआणवि। વોચ સિક્સમાં,વળોમાહો દાદ્દા(ક૭૪) છાયા–ાઝનવર્તિ સાનિ જવા થોરનાનિ મથતોfજા
योजनसहस्रमेकं लवणस्यावगाहो भवति ॥७६॥ .
અર્થ–બને બાજુ પંચાણું હજાર યોજન લવણસમુદ્રની એક હજાર યોજન ઉંડાઈ હોય છે.
વિવેચન-બને તરફથી–બૂદ્વીપની વેદિકાથી અને ધાતકીખંડ દીપથી લવણ સમુદ્રમાં ૮૫૦૦૦ જન જઈએ ત્યાં લવણસમુદ્રની ઉંડાઈ ૧૦૦૦ જન હોય છે.
અહીં ત્રિરાશિ કરતાં ૮૫ જન અંદર ૧ જન ઉંડાઈ છે. તે ૯૫૦૦૦ જન પર્યતે કેટલી ઉંડાઈ હોય ? ૯૫ | ૧ | ૯૫૦૦૦ બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણ પહેલી રાશિથી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org