________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન
મંત્રને વિષય ઘણે ગૂઢ છે અને તેમાં નાની મેટી અનેક ક્રિયાઓ કરવાની હોય છે, તે બધાને બેધ માત્ર પુસ્તક દ્વારા થઈ શકે નહિ, એટલે પ્રત્યક્ષ ગુરુ સમાગમની જરૂર છે અને ગ્યતા વિના કેઈ કાર્ય ફળદાયી થતું નથી, એટલે શિષ્ય તથા ગુરુ બંનેની ગ્યતા અપેક્ષિત છે.
નિર્વાણકલિકા નામના જૈન તંત્રગ્રંથમાં ગૃહસ્થને મંત્રદીક્ષા કેવી રીતે આપવી? તેનું વિસ્તૃત વર્ણન છે. એ મંત્રદીક્ષા આપતી વખતે આચાર્ય એટલે ગુરુ તેને કેવી હિતશિક્ષા આપે છે તે જાણવા ગ્ય હોવાથી અહીં રજૂ કરીએ છીએ:
(૨) વાળને ન દુન્યા ! પ્રાણીઓને મારવા નહિ. (૨) અમૃત ન માત ! જૂઠું બોલવું નહિ. (३) परस्य द्रव्यं न ग्रहणीयात् । પારકાનું દ્રવ્ય ગ્રહણ કરવું નહિ. (૪) પરી જાતુ . પરસ્ત્રીની ઈચ્છા કરવી નહિ. () નિયતળિ વિતવ્યા નિયત પરિગ્રહથી જ ચલાવી લેવું. (૬) નાશૌચાલૂા. રાત્રે જમવું નહિ. (૭) મમતા િન મર્ ા , મઘમાંસ વગેરે ખાવા નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org