________________
તંત્રનું તારણ (૮) રાશિ - રેત ! ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ.
આ મુખ્ય શિક્ષાઓ ઉપરાંત બીજી પણ કેટલીક શિક્ષાઓ અપાય છે. જેમકે – (१) त्रिर्द्विरेककाल वा भगवन्तं पूजयेत् ।
ત્રણ, બે અથવા એક કાલ ભગવાનની પૂજા કરવી. (૨) નમસ્યા જ કરે !
નમસ્કારને જાપ કરે. (३) यथाशक्ति अतिथिदीनानाथकृपणेभ्योऽन्नादिकमनुकम्पया
થાત્ | અતિથિ, દીન, અનાથ અને કંગાળને અનુકંપાબુદ્ધિથી
અનાદિક યથાશક્તિ આપવું. (४) पर्वसु विशेषपूजा गुरौ जिने च कुर्यात् ।
પર્વ દિવસમાં ગુરુ અને જિનની વિશેષ પૂજા કરવી. (૯) વારાહીન લી મનેતા
આચાર્ય વગેરેની સદા સેવા કરવી. ६) अष्टमीचतुर्दशीपञ्चदशीषु च स्त्रीतैलक्षुरकर्मवर्जयेत् चतुथमेकभक्त वा कुर्यात् ।।
અષ્ટમી, ચતુર્દશી અને પૂનમ એ દિવસોમાં સ્ત્રી, તેલ અને ક્ષૌરકર્મ (હજામત કરાવવી) ને છોડવા
અને ઉપવાસ કે એકાસણું કરવું. (७) कन्यायोनि गोयोनि नग्ना प्रकटस्तनी च स्त्रीं न पश्येत् ।
કન્યાની ચેનિ, ગાયની એનિ, નગ્ન કે ખુલ્લાં સ્તનવાળી સ્ત્રીને જેવી નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org