SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રનું તારણ દેહ વિના કેઈ પણ પુરુષાર્થ શક્ય નથી, તેથી દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને તેનાથી પુણ્યકર્મોની સાધના કથ્વી.’ સત્યપ્રકાશ અંગે તેઓ કહે છે: येषां भाग्यवशादेवि, पर सत्यं प्रकाशते । ते धन्यास्ते महात्मानः, कृतार्थास्ते नरोत्तमाः ॥ હે દેવી! ભાગ્યયેગે જેનામાં પરમ સત્યને પ્રકાશ થાય છે, તે પુરુષે ધન્ય છે, મહાત્મા છે, કૃતાર્થ છે, નિત્તમ છે.” સત્યનું જ્ઞાન કેનામાં પ્રકાશિત થાય? તે અંગે તેઓ કહે છેઃ शुद्धचित्तस्य शान्तस्य, धर्मिणो गुरुसेविनः । सत्यभतस्य गुह्यस्य, सत्यज्ञानं प्रकाशते ॥ शुद्धिविनयहर्षाद्यैः सदाचारदृढवतैः । सत्यज्ञानरतैर्धमै स्तत्त्वज्ञानमवाप्यते ॥ જેનું ચિત્ત શુદ્ધ હોય, જે શાંત હોય, ધાર્મિક હોય, ગુરુની સેવા કરનારે હય, સત્યને ભક્ત હોય અને ગુહ્યા માર્ગનું અનુસરણ કરનારે હોય, તેનામાં સત્યજ્ઞાનને પ્રકાશ થાય છે. એ સત્યજ્ઞાન કે તત્વજ્ઞાન પામવા માટે ભાવશુદ્ધિ જોઈએ, વિનય જોઈએ, હર્ષાદિ જોઈએ (અહીં આદિ શબ્દથી ઉત્સાહ વગેરે ગુણે સમજવા), સદાચાર જોઈએ, વ્રતનિયમનાં પાલનની દઢતા જોઈએ અને સત્યજ્ઞાન પ્રત્યે પ્રેમ જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005479
Book TitleTantronu Taran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy