________________
૩e
તેમાં તત્ત્વજ્ઞાન છે એમ કહેવાય છે કે બૌદ્ધ ધર્મમાં સુપ્રસિદ્ધ વસુબંધુના ભાઈ અસંગે ઈ. સ. ની ચોથી સદીમાં તંત્રવાદ દાખલ કર્યો અને તે ધર્મકીર્તિના સમય સુધી ગુપ્ત રીતે ગુરુ દ્વારા શિષ્યોને મળતો રહ્યો. ત્યાર પછી સરહ, નાગા
ન, લુઈપ, પદ્માવજ, અંગવા અને ઇંદ્રભૂત એ વજી યાનના આચાર્યોએ તેને ખુલ્લો પ્રચાર કર્યો અને તેઓ ખૂબ કપ્રિય બન્યા. અન્ય ધર્મોમાં પણ મંત્ર-તંત્રને સ્થાન છે.
યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે ભારત બહાર ઉત્પન્ન થયેલા ધર્મમાં પણ આ વસ્તુઓ જોવા મળે છે. ૫–તમાં તત્વજ્ઞાન
તંત્રમાં તત્ત્વજ્ઞાનને વિષય કેવી રીતે છણાયેલે છે, તેને અમે પાઠકેને છેડે પરિચય કરાવવા ઈચ્છીએ છીએ. કુલાર્ણવ તંત્રમાં કહ્યું છે કે – न मानुष्यं विनाऽन्यत्र, तत्त्वज्ञानं तु लभ्यते ।
મનુષ્યનાં જન્મ સિવાય અન્ય કઈ જન્મમાં તત્ત્વજ્ઞાન પમાતું નથી.”
सोपानभूतं मोक्षस्य, मानुष्यं प्राप्य दुर्लभम् । यस्तारयति नात्मानं, तस्मात् पापतरोऽत्र कः ॥
મેક્ષના સંપાન સમે દુર્લભ માનવજન્મ પામવા છતાં જે આત્માને તારતે નથી, તેનાથી વધારે પાપી બીજે કોણ? અર્થાત કેઈ નહિ.” विना देहेन कल्याणि, पुरुषार्थों न विद्यते । तस्मादेहधन रक्ष्य, पुण्यकर्माणि साधयेत् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org