________________
૧૨૨
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૪
भाष्यम्- तारकाभ्यः शेषाणां ज्योतिष्काणां चतुर्भागः पल्योपमस्यापरा स्थितिः ॥५३॥ અર્થ- તારા સિવાયના બાકીના (ગ્રહ-નક્ષત્રો) જ્યોતિષ્કોની પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિ છે. પણ
ઉપસંહાર * બહુલતાએ દેવસમ્બન્ધી વર્ણનથી ભરપુર આ અધ્યાય છે. તેમાં દેવોના પ્રકાર, લેશ્યા, નિકાયભેદ, ઈન્દ્રસિંખ્યા, કામસુખવર્ણન, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ-દોષ (ઉત્તરોત્તર હીનતા), લોકાન્તિકદેવનું વર્ણન, સ્થિતિવર્ણન ઈત્યાદિ દેવસબંધી વર્ણન તથા તિર્યંચનું સ્વરૂપ, તેમજ નારકની જઘન્ય સ્થિતિનું વર્ણન આ ચોથા અધ્યાયમાં કરાયેલ છે.
ચાર અધ્યાય મળી કુલ સૂત્ર ૧૫૮ થયા...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org