________________
૧. પૂર્ણાષ્ટક
૧. પૂર્ણાષ્ટક [૧] પેન્દ્ર શ્રી સુમન નીનાનવિવિનમ્ |
સધ્યિાનન્દપૂન પૂર્ણા નદવેક્ષ્યતે | II ? / [ શબ્દાર્થ રેન્દ્ર =ઇન્દ્ર સંબંધી, શ્રી=લક્ષ્મી, સુમાનેન સુખમાં મગ્ન થયેલા વડે; તીતાનં= સુખમાં મગ્ન થયેલા; અવિનં=સર્વ, આખું; દૃવ=જેમ; સષ્યિવાનન્વપૂર્ણન=સત્ (સત્તા, નિત્યતા), ચિત્ (જ્ઞાન) અને આનંદ (સુખ)થી પૂર્ણ એવા યોગી, જ્ઞાની વડે; પૂf=પૂર્ણ-જ્ઞાન, દર્શન, ચારિત્રથી પરિપૂર્ણ; ન–વિશ્વ; વેસ્યતેદેખાય છે.]
અનુવાદ-જેમ ઇન્ડસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન બનેલા પુરુષ વડે સર્વ જગત સુખમાં મગ્ન થયેલું દેખાય છે, તેમ સત્ (સત્તા), ચિત્ (જ્ઞાન) અને આનંદ (સુખ)થી પૂર્ણ એવા જ્ઞાનીઓ વડે જગત પૂર્ણ (જ્ઞાન, દર્શન, ચારિત્રથી પરિપૂર્ણ) દેખાય છે. (૧)
વિશેષાર્થઃ માતા સરસ્વતી દેવીની આરાધના માટેના જુદા જુદા મંત્રોમાં છે નમ: એ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો. કાશીમાં ગંગાકિનારે એકાંતમાં બેસીને એમણે આ મંત્રનો જાપ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કર્યા હતાં. (તું તૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ-જંબૂસ્વામી રાસ) આથી શ્રી ઉપાધ્યાયજી મહારાજના કેટલાક ગ્રંથોમાં પ્રથમ શ્લોકનો પહેલો શબ્દ શું હોય છે. આ “જ્ઞાનસાર અષ્ટકમાં પણ એમણે પ્રથમ શ્લોકમાં પહેલો “ પ્રયોજ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org