________________
४०४
જ્ઞાનસાર
સુખાસનમાં રહેલો છે, જેણે નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર સ્થાપ્યાં છે, જે યોગી છે– (૬)
વિશેષાર્થ: શ્લોક ૬, ૭ અને ૮ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૩૯] રુદ્ધ વાહિમનોવૃત્તેિ રાધારા યાત્ |
प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ।।३०।।७।। [શબ્દાર્થઃ રુદ્ધ વીદ્યમનોવૃત્ત =જેણે બાહ્ય મનોવૃત્તિને રોકી છે; થાર થારયાત્ર ધારણાની ધારા વડે; જયા=વે ગથી; પ્ર =પ્રસન્ન ચિત્તવાળા; અપ્રમત=અપ્રમત, પ્રમાદરહિત; વિવાનન્દ્રસુતિ =જ્ઞાનાનંદરૂપી અમૃતનો આસ્વાદ લેનારા.]
અનુવાદઃ ધારણાની ધારા વડે વેગથી જેણે બાહ્ય મનોવૃત્તિને રોકી છે, જે પ્રસન્ન છે, જે અપ્રમત્ત છે, જે ચિદાનંદના અમૃતનો આસ્વાદ લેનારા છે-(૭) [૨૪] સામ્રાજ્યમપ્રતિમાનેવ વિતવંત:
ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ।।३०।।८।। [શબ્દાર્થ સામાન્યું સામ્રાજ્ય; ગપ્રતિદ્વન્દ્ર=વિપક્ષ રહિત, અન્તરેવં અંતરમાં જ; વિતત્વત:=વિસ્તારતા; ધ્યાનિન:=ધ્યાનીને, ધ્યાનવંતને; ન=નથી; ૩૫મા=ઉપમા; તોવે લોકમાં; સમનુને દેવસહિત મનુષ્યલોકમાં; પિ=પણ; હિં=ખરેખર.]
અનુવાદઃ અંતરમાં જ વિપક્ષ (શત્રુ) રહિત સામ્રાજ્યનો વિસ્તાર કરનારા એવા ધ્યાની માટે દેવલોકસહિત મનુષ્યલોકમાં પણ ખરેખર કોઈ ઉપમા નથી. (૮)
વિશેષાર્થ આ ત્રણ શ્લોકમાં સર્વશ્રેષ્ઠ ધ્યાનનાં કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે. આવા ધ્યાનવંત યોગીને માટે મનુષ્યલોક અને દેવલોકમાં કોઈ ઉપમા આપી શકાય એવી વસ્તુ નથી. ચતુર્ગતિરૂપ લોકમાં દુર્ગતિરૂપ તિર્યંચ અને નારકીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org