________________
ܝܢܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ ܀
*
'છે
**
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
વિભાગ-૨ ચૂંટેલાં પદો. શ્રી ચિદાનંદજી મહારાજનાં પદો
૧. રાગ-મારુ પિયા!પરથર મત જાઓ રે, કરી કરૂણા મહારાજ. કુલ મરજાદા લોપકે રે, જે જન પરઘર જાય; તિણકું ઉભય લોક, સુણ પ્યારે!પંચક શોભા નાય... ૧ કુમતા સંગે તુમ રહે રે, આનું કાલ અનાદ; તાર્થે મોહ દિખા બહુ પ્યારે ! કહાનિકાલ્યો સ્વાદ... ૨ લગત પિયા કહ્યો માહરો રે, અશુભ તુમ્હારે ચિત્ત; પણ મોથી ન રહાય રે પ્યારે ! કહ્યા વિના સુણ મિત્ત... ૩ ઘર અપને વાલમ કહો રે ! કોણ વકી ખોટ; ફોગટ તદ કેમ લીજીયેં પ્યારે ! શીશ ભરમી પોટ.... ૪ સુણી સમતાકી વિનતિ રે, ચિદાનંદ મહારાજ, કુમતા નેહ નિવારકે પ્યારે ! લીનો શિવપુર રાજ...૫
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
૨. રાગ-મારુ સુઅપ્પા આપ વિચારો રે, પર૫ખ નેહ નિવાર; પર પરિણતિ પુદ્ગલ દિસા રે, તામેં નિજ અભિમાન. ધારત જીવ એહી કહ્યો પ્યારે ! બંધ હેતુ ભગવાન. ૧ કનક ઉપલમેં નિત્ય રહે રે, દૂધમાંહે ફૂની ધીવ;
તિલ સંગ તેલ, સુવાસ કુસુમ સંગ, દેહ સંગ તેમ જીવ... ૨ ** GOOOOOT
વીર-રાજપથદર્શિની-૧
શિરીર
પર
1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org