________________
0
0000000000001 ૪૩. શ્રી શાંતિનાથ ભગવાન – સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને; નિરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી; સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
(અપૂર્ણ)
૪૪
નથી ઘર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
|
O
,
OOOOOOOOOOOOOO પરમ કપાળ શ્રીમદ રાજચંદ્ર દેવ રચિત પદો
પ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org