________________
~~~~~~~~
ઓગણીસર્સે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.ધન્ય૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય૦ ૪
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાહીં રે. ધન્ય પ
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય૦ ૬
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૦ ૭
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦ ૮ હાથનોંધ ૧, પૃષ્ઠ ૬૩, ૬૪
→****
૩૯. પરમપદ પંથ
(ગીતિ)
પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧
મૂળ પરમપદ કારણ, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨
જે ચેતન જડ ભાવો, અવલોકચા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્યું દર્શન કહ્યું છે તત્ત્વશે. ૩
σπυ
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
Jain Education International
For Personal & Private Use Only
४७
www.jainelibrary.org