________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮
ܩܩܩܩܩܩܩܩ
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ શાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨
Jain Education International
શ્રી સૌભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુકાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખ સાજ. ૧૪૩
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યા નિર્વિક્ષેપ. ૧૪૪ ૨૯મું વર્ષ : નડિયાદ
૩૮. સ્વાત્ય વૃત્તાંત કાવ્ય
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ૧
ઓગણીસર્સે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસર્સે ને બેંતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ૨
Απ
વીર-રાજપથદર્શિની-૧
ίππου
૪૬
For Personal & Private Use Only
www.jainelibrary.org