________________
છે તો ઉચાટ ફીકર કરશો નહી.
કાલે આ. વિનભાઈનો ફોન હતો તેમાં એ જ ખબર આપેલ છે. તેઓએ ખબર આપ્યા હશે.
ܩܩܩܩܩܩܩܩܐ
ત્રણ વર્ષ પહેલાં કાંદાવાડી જૈન હોસ્પિટલમાં મારા શરીરના ડાબા ખંભા નીચેનો X-ray લેતાં ત્યાં પેચ આવેલી તેથી તમોને તથા ડૉ. સંઘાણી વિ. ને ધ્રાસ્કો પડેલ તેથી પીઠના બે ત્રણ ક્રોસ-X-Ray લેવરાવતાં જુદી શરદીનો ઉપલક ડાઘ છે તેમ જણાતાં બધાંને શાંતિ થયેલ, તે પ્રસંગ ઉપર ધ્યાન દોરૂં છું. ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી ત્યાં દુઃખાવો રહેલ નથી. હવે મોરબી, વવાણીયા, રાજકોટ જવાનું બન્યું. તેમાં રાજકોટથી તા. ૨૬ જાન્યુ. ૭-૪૫ ૨વાના થતાં ઝાકળ એવું પડ્યું કે મોટરમાં દસ ફૂટમાં ઝાંઘું દેખાય, કશું ત્યાર પછી દેખાય નહીં. સામી લાઈનમાં દોઢસો ખટારા, મોટો, ટ્રાફીક જામ થઈ ગયેલો. અમારી લાઈન કીડીના વેગે ચાલુ રહી. આનાથી ખંભા નીચે શરદી લાગી ગઈ તેથી આ. નગીનભાઈ ગયા ત્યારથી દવા લઈ શેક કરતાં હવે સારૂં છે તો ઉચાટ કરવો નહીં.
શ્રીમાન્ ચિમનભાઈ, આ. વિનુભાઈ, આ. પુષ્પાબેન, રોહિત, મિનલને ખબર આપશો.
તમારાં બા લાકડીના ટેકે હોલમાં ચાલે છે.
OT આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
For Personal & Private Use Only
૩૧૧
www.jainelibrary.org