________________
ܕܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
OOOOOOOOOOOOOOOOOOc"
વા પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરૂષના ચરણકમળની ઉપાસનાના બળથી 5 વ દ્રવ્યાનુયોગ પરિણમે છે. આત્મારામ પરિણામી, પરમ વીતરાગવંત, વી પરમ અસંગ એવા મહાત્મા પુરૂષો તેના મુખ્ય પાત્ર છે. આપણે ત્યાં લ સુધી પહોંચવાનું છે. 3 આ. ચિ. મિનલકુમારી સાથે ડોક્ટરે પ્રિકોશનરી પગલા તરીકે જે વા કેમ્યુલ્સ લેવા કહેલું તે આઠ દિવસનો કોર્સ આપેલો તે કોર્સ બે ત્રણ વ દિવસ પહેલાં પૂરો થયો છે અને શરીર સ્વાથ્ય સારું છે. ત્રણ દિવસ Gી પહેલાં જમણા આંખના ખૂણામાં ડો. પ્રફુલભાઈએ પંચ કરેલ અને એ 3 ત્રણ માસે પંચીંગ કરાવવા લખી આપેલ તે પ્રમાણે પંચીંગ કરાવેલ છે. વી તબિયત સારી છે. વ તમારું શરીર સ્વાથ્ય સારું હશે. શ્રીયુત્ સી. યુ. શાહને યાદી. 15 ડી વાંચન, ધ્યાન કરતા હશે વ ચિ. મિનલકુમારી દોઢ દિવસ આવી ગઈ. ઘણું કામ કરી ગઈ તે E લો હવે પ્રગતિ ઝડપથી કરશે તેમ લાગે છે.
લી. સંતચરણ સેવક લાડચંદના આત્મભાવે વંદન 3 ૭ ૧૨૦ ૭.
મુંબઈ, તા. ૨૧-૮-૮૪ | ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમ: || વ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ Gી આપનો તા. ૧૧-૮-૮૪નો લખેલો પત્ર મળ્યો છે. આ પત્ર ઘણો વી જ ઊંચો છે. યથાતથ્ય છે. વી દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી અને 5 વી મહપુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે B If UMG
|
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
-
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૩૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org