SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ܕܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ OOOOOOOOOOOOOOOOOOc" વા પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરૂષના ચરણકમળની ઉપાસનાના બળથી 5 વ દ્રવ્યાનુયોગ પરિણમે છે. આત્મારામ પરિણામી, પરમ વીતરાગવંત, વી પરમ અસંગ એવા મહાત્મા પુરૂષો તેના મુખ્ય પાત્ર છે. આપણે ત્યાં લ સુધી પહોંચવાનું છે. 3 આ. ચિ. મિનલકુમારી સાથે ડોક્ટરે પ્રિકોશનરી પગલા તરીકે જે વા કેમ્યુલ્સ લેવા કહેલું તે આઠ દિવસનો કોર્સ આપેલો તે કોર્સ બે ત્રણ વ દિવસ પહેલાં પૂરો થયો છે અને શરીર સ્વાથ્ય સારું છે. ત્રણ દિવસ Gી પહેલાં જમણા આંખના ખૂણામાં ડો. પ્રફુલભાઈએ પંચ કરેલ અને એ 3 ત્રણ માસે પંચીંગ કરાવવા લખી આપેલ તે પ્રમાણે પંચીંગ કરાવેલ છે. વી તબિયત સારી છે. વ તમારું શરીર સ્વાથ્ય સારું હશે. શ્રીયુત્ સી. યુ. શાહને યાદી. 15 ડી વાંચન, ધ્યાન કરતા હશે વ ચિ. મિનલકુમારી દોઢ દિવસ આવી ગઈ. ઘણું કામ કરી ગઈ તે E લો હવે પ્રગતિ ઝડપથી કરશે તેમ લાગે છે. લી. સંતચરણ સેવક લાડચંદના આત્મભાવે વંદન 3 ૭ ૧૨૦ ૭. મુંબઈ, તા. ૨૧-૮-૮૪ | ૐ || | સહજાત્મ સ્વરૂપાય નમ: || વ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ Gી આપનો તા. ૧૧-૮-૮૪નો લખેલો પત્ર મળ્યો છે. આ પત્ર ઘણો વી જ ઊંચો છે. યથાતથ્ય છે. વી દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી અને 5 વી મહપુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે B If UMG | ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ - આધ્યાત્મિક પત્રવ્યવહાર ૩૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy