________________
LI
વાઆ વખતે મેં ના પાડેલા છતાં તમે “હાર્ટનો કાર્ડીઓગ્રામ” લેવડાવેલ.E વી ચાર વર્ષ થઈ ગયા તે ન ચાલે એમ ડો. કે. બી. શાહે કહેલ છે એમ B હી તમે કહેલ, જે રિપોર્ટ નોર્મલ આવેલ તે તમે જાણો છો. એટલે મને 5 વી ખાત્રી હતી જ કે હાર્ટનું કાંઈ હોઈ શકે નહીં. આજે ખોરાકમાં બાફેલા 5.
મગ અને મગનું પાણી લીધું છે. અને આરામ લેવાનું સૂચન હોઈ G! આરામ લીધો છે. આ પત્ર લખતી વખતે લગભગ આરામ છે એટલે IE. 3ી તમો બધા બિલકુલ ચિંતા કરશો નહીં. બધી દવાઓ આ. વસંતબેન | વ આપે છે.
પરમાર્થમાં ઉન્મનિ ભાવના બધા શ્લોકો વાંચો છો જાણી ખુશી વા થયા છીએ. ચિ. મિનલ તો લખે છે કે સત્સંગ, ધ્યાન અને સ્વાધ્યાય વી જ ચાલે છે-પુરૂષાર્થ કરતા રહેશો. બધાને ખુશી આનંદમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 ૦ ૧૧૧ ૭.
સાયલા, તા. ૧૬-૭-૮૩ | ૐ ||
|| સહજાત્મ સ્વરૂપાય નમ: // લા આત્માર્થી બેનશ્રી સદ્ગણાબેન, મુંબઈ લી તા. ૭-૭નું લખેલું ઇન્વેન્ડ તા. ૧૧-૭ના રોજ મળ્યો તે પહેલાં વ તમારા ટેલીફોનની સૂચના મુજબ દવા બંધ કરી દીધી હતી. હા ડો. દલાલ સીનીયર (મોટાભાઈ) પૂ. નારંગીબેનના જમાઇના 5 વા કહેવાથી જીવ એવો લલચાણો કે તે દવાથી સ્વર (શુદ્ધ) બિલકુલ ખુલી | વ જશે. આ. વસંતબેને કહ્યું પૂ. સદ્ગણાબેનને પૂછાવો પછી શરૂ કરશો
IF O
OOOOOOOOT
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
| ૨૯૨ |
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org