________________
| 000000000000000000000004
૧૧૦ ૭
સાયલા, તા. ૨૫-૬-૮૩
mvrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
// સહજાત્મ સ્વરૂપાય નમઃ | 3 આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૧/૬ નો ઇલૅન્ડ પત્ર મિનલકુમારી સહિતનો તા. વી ૨૨/ક રોજ મળેલ છે. વાંચી પરમ સંતોષ થયેલ છે. વી ચિ. મિનલકુમારીને તમોએ ૧૦ ઇંજેક્શન આપ્યા અને હરવા ડી ફરવામાં સુધારો થયો, ખોરાક થોડો લેવાય છે, નબળાઈ ઘટી તે B લો જાણી ઉચાટ ઓછા થયા છે. વી શ્રીમાનું, સી. યુ. શાહ તથા ચિ. રોહિત પ્લેઇન ના કલાક લેઇટ હું હતું અને ખુશીથી આવી ગયા તે સમાચાર ચિ. મિનલ સાથે રાત્રે વા ફોનમાં વાત થઈ તેથી જાણેલ છે.
આ. શ્રી પુષ્પાબેન મેઘદૂત આવ્યા અને મને આંખમાં તકલીફ | અને વચમાં કફ જેવું થયું હતું તે સમાચાર આપ્યા તો ત્યાં રાજકોટ વા ડો. દોશીને આંખો બતાવી હતી અને દવા, ગોળી, ટીપા લખી આપ્યા IE વી છે. કફમાં તો છ મહિને નહીં પણ તે જ મહિનાની છેલ્લી તારીખમાં E જે કોર્સ કરવાનો હતો તે કરેલ છે.
ગઈ કાલે સવારના સ્વાધ્યાય વખતે છાતીમાં થોડું દુ:ખતું હતું. 5 વી બપોરના સ્વાધ્યાય વખતે છાતીમાં તથા વાંસામાં વધારે દુ:ખાવો થતાં વી ડોક્ટર પઢીયાર તથા ડો. સરદારસિંહને બોલાવ્યા હતા. તે લોકોએ તે તપાસીને “મસ્કુલર પેઇન” હોવાનું નિદાન કરેલ છે અને ગેસને કારણે
છે, ઇંજેક્શન અને દવા આપતાં રાત્રે છાતીનો દુઃખાવો મટી ગયો 5. વા અને પીઠમાં દુઃખાવો ઓછો પણ હતો જે અત્યારે ૨૫ ટકા જેટલો છે. E 0000000000000
0 000
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org